SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ડૉ. જાગૃતિ પ'ડયા वृत्तिदक्षिणचित्रेषु मार्गेषु विनियोजितम् । द्विविधं वर्धमान स्यात् स्वप्रमाणविनिर्मितम् ॥ अताल' च सता ं च वर्धमान द्विधा स्मृतम् । —(ના. શા. ૩૧૭૫, ૭૬ A) અર્થાત્, વૃત્તિ, દક્ષિણ અને ચિત્ર એ ત્રણ માર્ગામાં પ્રયેાજાતુ' અને પેાતાના પ્રમાણથી જેનુ' નિર્માણ થાય છે તેવુ વમાન તાલ વગરનુ અને તાલસહિત એમ એ પ્રકારનુ છે. - ના. શા.ના ૩૧મા અધ્યાયમાં લેાક ૬૯ થી ૧૦૫ સુધી વધ માનક વિધિનું વિસ્તારથી વર્ણન મળે છે. 109 - શારદાતનયના ‘ભાવપ્રકાશ' (ભા. પ્ર.)માં પણ પૂર'ગના ૨૦ મા અ'ગ તરીકે વધ માનકના ઉલ્લેખ છે. (અ. ૭, પૃ. ૨૮૨) તેનુ લક્ષણ आसारितादि वा गीतं नृत्तं वाद्यमथापि वा । वर्धतेऽभिनयो वा स्यात् स भवेद्वर्धमानकः ॥ —(ભા. પ્ર. અ. ૭, પૃ. ૨૮૯) અર્થાત્, આસાત વગેરે ગીત, નૃત્ય, વાદ્ય કે અભિનયની જે વૃદ્ધિ કરે છે તે વધુ માનક' કહેવાય છે. ‘મહાભારત’માં આ ‘સ્વસ્તિક’, ‘નન્દાવત' ને ‘વધમાન’ના ઉલ્લેખ મળે છે. જેમ કે स्वस्तिकान् वर्धमानांश्च नन्द्यावर्त्ताश्च काञ्चनान् । माल्य च जलकुंभांश्च ज्वलितं च हुताशनम् ॥ ૭ અર્થાત્, સાથિયા, કોડિયાં, સુવર્ણનાં સંપુટ વગેરે અઘ્યપાત્રા, માળા, જળભર્યાં કળશા, પ્રજવલિત અગ્નિ (વગેરે મંગલ પદાર્થા જોઇને તથા સ્પરીને યુધિષ્ઠિર બહાર ગયા). Jain Education International શ્રી કાપડિયાના ‘...જૈન ઉલ્લેખા.’ (પૃ. ૫૬ ઉપરની પા. ટી. ૩ ઉપર) તથા રાજ.ની પ્રસ્તાવના (પૃ. ૨૫, પા. ટી. ૬૭)માં આ અંગેની નોંધ છે, પરંતુ, વાસ્તવમાં ‘મહાભારત‘માં સ્વસ્તિક, વર્ધામાન, નન્દાવ વગેરે મંગલ ચિહ્ન-આકૃતિએ અંગેના સંદર્ભો છે, જેને નાટ્યિવિધ સાથે કેઈ નિસખત હાય તેમ જણાતુ નથી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001431
Book TitleJain Agam Sahitya
Original Sutra AuthorN/A
AuthorK R Chandra
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1992
Total Pages330
LanguagePrakrit, Hindi, Enlgish, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & agam_related_articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy