SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલેક ઠેકાણે જરુરી જણાયું ત્યાં સૂત્રો, વૃત્તિ, ઉદાહરણ, પ્રતિ ઉદાહરણ સાથે લઘુવૃત્તિ ઉપરથી અમે ઉમેરા પણ કર્યા છે.” આ જૈનાનન્દ ગ્રંઘ ભંડાર (જૈનાનંદ પુસ્તકાલય) - સુરતની પ્રતિ મેળવવા માટે અમે ઘણો ઘણો પરિશ્રમ કર્યો, છતાં હજુ સુધી અમને એ મળી શકી નથી. વળી બીજા અમારા પરિચિત પાટણ તથા ખંભાત આદિના ભંડારોમાં પણ આ પ્રતિ નથી. એટલે જેસલમેરની વિક્રમસંવત્ ૧૨૧૮માં તાલપત્ર ઉપર લખેલી એક માત્ર પ્રતિનો જ અમે આ રહસ્યવૃત્તિના સંપાદન-સંશોધનમાં ઉપયોગ કરેલો છે. M. માં છાપેલાં અનેક સૂત્રો J. માં નથી. J. પ્રતિમાં થોડીક અશુદ્ધિઓ લેખકદોષ આદિથી છે. છતાં J. પ્રતિ એકંદર શુદ્ધપ્રાય છે. એક અત્યંત મહત્ત્વનું સ્પષ્ટીકરણ શ્રીસિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસનના પ્રથમ અધ્યાયના ચોથા પાદમાં ઋતિઃ ।१।४।७०] ऋदुदितो धु(धुं Pसं3)डन्तस्य घुटि परे धुटः प्राक् स्वरात् परो नोऽन्तः ચાત્ ! મૂર્વ ! વિદ્વાન / Tોમાન્ ! ધુટીત્યર્વ-ગોમતા | આવું સૂત્ર લઘુવૃત્તિ સાથે મળે છે. પરંતુ પ્રારંભમાં ખરેખર ઋતિઃ સૂત્ર આ.ભ.શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે રચેલું નહોતું. આ સૂત્ર પુત્ર પ્રત્યય સામે આવે ત્યારે ઋવિત તથા વિતુ શબ્દોના ઉપાંત્યમાં ન આગમ કરવા માટે છે. પરંતુ આ.ભ.શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે વ્યાકરણમાં એવી રીતે ગોઠવણ કરી કે ઋવિતું તથા વત્ પ્રત્યયો જ મન્સુરી, શતૃ, યેસુ, સુ, વસ્તુ, મન્ત એમ નું ઉપાજ્યવાળા જ સ્વીકાર્યા. વસિ ત્તી નૂઃ એ રીતે છારાધ8 માં 7 નો આદેશ પણ નૅ એમ જ સ્વીકાર્યો. જેથી ઋહિત તથા હિત શબ્દોમાં ઉપાજ્યમાં ન આગમ કરવાની જરૂર જ ન રહે. અને પુત્ સિવાયના પ્રત્યયો આવે ત્યારે – નો લોપ કરવા માટે વિન્યસ્વરદ્દેિ [રાશ૬૨૪] સૂત્ર પછી મધુચુપાત્યનોડક્શન્વન્તુતિ: [રાશ૧૧૧] એ એક નવું સૂત્ર બનાવ્યું. આ સૂત્રને આધારે ન્યૂ મળ્યું તથા વિત ધાતુ સિવાયના શબ્દોની સામે જ્યારે મધુટું પ્રત્યય આવે ત્યારે ઉપાંત્ય નો લુફ થઇ જાય છે. એટલે આ પરિભાષા પ્રમાણે ઘણા જ સૂત્રોમાં અને તેની વૃત્તિમાં શબ્દભેદ થઈ ગયો. આ વાત આ.ભ.શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજની સમકાલીન હસ્તલિખિત તાડપત્રીય પ્રતિઓ જોતાં બીલકુલ સ્પષ્ટ સમજાય છે. આ.ભશ્રી હેમચંદ્રસૂરિજી મહારાજનો સ્વર્ગવાસ વિક્રમ સંવત્ ૧૨૨૯ માં થયો છે. અમે સંશોધન માટે એકત્રિત કરેલી સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસનની હસ્તલિખિત તાડપત્ર પ્રતિઓમાં ત્રણ પ્રતિઓ નિશ્ચિત રૂપે તેમના સમયમાં જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001342
Book TitleHemchandrashabdanushasanam
Original Sutra AuthorHemchandracharya
AuthorJambuvijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1995
Total Pages449
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Grammar
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy