SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ દ ભાવમંગળમાં ‘અરિહંત' પ્રભુની આપણે વાત કરીએ છીએ. સર્વશાસ્ત્ર-આગમની શોભારૂપ અરિહંત છે, વિઘ્નને દૂર કરનાર અરિહંત છે, કર્મ અરિ પર વિજય મેળવતા આનંદકારી અરિહંત છે, સંસાર સમુદ્રથી દૂર લઇ જનાર અરિહંતછે અને શાસ્ત્રનો પા૨ પમાડનાર પણ અરિહંત છે. અરિહંત બોલતાં જ સર્વમંગળમાં પ્રવેશ થાય છે. અરિહંત એટલે ? ૧. ૨. ૩. સઃ : 9. B અંઃ ત: .. મ 4 ← •he હૈં ત: 5 E હું : દ ain Education International : : ઞ ર્િ હૈં તે અક્ષરોને વિવિધ રીતે સમજવા યત્ન કરીએ. આત્મા, એકત્વ, શુદ્ધ, બુદ્ધ, જ્ઞાનરૂપ શક્તિનું ઘોતક. ૬+ રૂ। ૬: કાર્યસાધક, શક્તિનું પ્રસ્ફોટક અને વર્ધક ૐ : લક્ષ્મી પ્રાપ્તિનું સાધક, કોમલ કાર્યસાધક, કઠોર કાર્યનું બાધક, હ્રીઁ બીજનું જનક, હ્રીઁ સર્વશક્તિનું બીજ છે. શાન્તિ. માંગલિક અને પૌષ્ટિક કાર્યોનું ઉત્પાદક, લક્ષ્મી ઉત્પત્તિમાં સાધક. કર્મભાવ માટે પ્રયુક્ત, ધ્યાનમંત્રમાં પ્રમુખ, અનેક મૃદુલ શક્તિનો ઉદ્ઘાટક. સર્વબીજનો જનક. શાન્તિનું અવિષ્કારક, કાર્યસાધક, સારસ્વત બીજ સાથે સર્વ સિદ્ધિદાયક. મંત્ર વિજ્ઞાનની પરિભાષા પછી થોડું સરળ રીતે સમજીએ. વિષ્ણુ, જ્ઞાનવ્યાપક, કેવળી, અરિહંત. રાગ હણનાર શૂરવીરતા વાચક. અભયદાન દેનારા અરિહંત રત્નત્રય યુક્ત; રિક્ત એટલે ખાલી. અર્થાત્ કર્મસંબંધથી રહિત સિદ્ધ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા.કૃત નવપદજીની પૂજામાં, ચારિત્ર્યપદ વખતે ગાઇએ છીએ તે - ચય તે આઠ કરમનો સંચય, રિક્ત કરે જે તેહ; ચારિત્ર નામ નિરુત્તે ભાખ્યું, વંદું તે ગુણગેહ રે .... સિદ્ધચક્ર પદ વંદો રે ભવિકા કર્મ હણવા ઉદ્યમશીલ આચાર્ય-ઉપાધ્યાય-સાધુ. તપ-ત્યાગમય જિન ધર્મ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001330
Book TitleRajchandra Nirvan Shatabdi Smaranika
Original Sutra AuthorN/A
AuthorSahaj Shrut Parab Rajkot
PublisherSahaj Shrut Parab Rajkot
Publication Year2001
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Rajchandra
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy