SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પંચવđક ગ્રન્થ-પ્રારંભ [â, ૧૮-૭-૯૯, અષા. સુ. * હરિભદ્રસૂરિજીના ગ્રંથો આપણા માટે દીવડા છે. ઘોર કલિકાલ એટલે ભયંકર અંધારું ! અંધારાના અનુભવ વિના દીવાનો મહિમા ન સમજાય. દ ગ્રંથદ્વારા ગ્રંથકારનો પરિચય થાય છે. આટલી નાનકડી જીંદગીમાં કેવી રીતે આવા ગ્રંથો બનાવ્યા હશે ? વિહારો કરે, શાસન – સંઘના કામ કરે, સ્વયં અધ્યયન કરે, શિષ્યાદિને અધ્યાપન કરાવે, આ બધું કેવી રીતે કરી શક્યા હશે ? કેટલી અપ્રમત્ત દશા હશે એમની ? વિચારતાં હૃદય ગદગદ બની ઊઠે છે. * જે આવે તેની ભરતી કરવાનું પાંજરાપોળને ફાવે આપણને નહિ. માટે દીક્ષાર્થીના ગુણો તપાસવા જરૂરી છે. ગુરુ કેવા ? વગેરેનું વર્ણન પણ આ ગ્રંથમાં (પંચવસ્તુક) આવશે. ૪૨ ... Jain Education International મોટા પુરુષો પાસે રહેવાનો મોટો ફાયદો તેમના જીવનનો પ્રત્યક્ષ પરિચય થાય છે, તે છે. દરેક સાથે કઈ રીતે વ્યવહાર કરે છે ? તે જોવા મળે છે. – પંચવસ્તુકની ટીકાનું નામ છે : શિષ્યહિતા. - ઉપયોગહીન વંદન : દ્રવ્ય, કાચનો ટૂકડો. ઉપયોગ સહિત વંદન ઃ ભાવ, ચિંતામણિ રત્ન. દ્રવ્યવંદન માત્ર કાયકલેશ ગણાય. ભાવવંદન એકવાર પણ થાય તો ? ‘ફોઽવ કહે કલાપૂર્ણસૂરિ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy