SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ક્શન, ૨૮-૮-૯, થા. વ. ૨, * સાધુધર્મ, શીઘ મુક્તિમાં જવાનો ઉપાય છે. શ્રાવકધર્મતેમના માટે છે, જેઓ હજુ સાધુ-ધર્મ પાલનમાં અસમર્થ છે, ઈચ્છુક છે, પરંતુ અસમર્થ છે. * આપણામાં આવેલો ગુણ બીજાને આપીએ તે અક્ષય બને, આનંદકારી બને. લેવા કરતાં દેવામાં આનંદ ખૂબ જ છે. પરોપકાર કરનાર સ્વ-પર ઉભય પર ઉપકાર કરે જ છે. એક પણ એવો ઉપકાર નથી, જ્યાં સ્વ-પર ઉપકાર ન હોય. કલ્યાણ તો આપણા આત્માનું જ કરવાનું છે તો પછી જીવકાયની રક્ષાની વાત વચ્ચે ક્યાંથી લાવ્યા? એ જીવોના રક્ષણ વિના આત્મકલ્યાણ નથી જ, માટે. આજે ભગવતી – ટીકામાં આવ્યું? સંયમ એટલે છ આવકાયની રક્ષાથી પર રક્ષા. સંવર એટલે વિષય - કષાયથી સ્વરક્ષા. સંયમ પર - રક્ષા માટે, સંવર સ્વરક્ષા માટે છે. બન્ને એક જ સિક્કાની બે બાજુઓ * ભગવાનની આજ્ઞા – अवलंबिऊण कजं जंकिंचि समायरंति गीयत्था । थेवावराह बहुगुण, सव्वेसिं तं पमाणं तु ।। ૧૮૬ ... .. કહે કલાપૂર્ણસૂરિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy