________________
(VIII)
ઋણ સ્વીકાર
અમો આભારી છીએ
પરમપૂજ્ય આચાર્યશ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ, પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજ, પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજયસોમચંદ્રસૂરિજી મહારાજ તથા અન્ય મુનિ ભંગવતોના.
જૈન ધર્મ-દર્શન ગ્રંથના પ્રકાશનમાં આર્થિક સહયોગ આપવા બદલ શ્રી વર્ધમાન ધનલક્ષ્મી જૈન શ્વે. મૂ. પૂ. ધાર્મિક ટ્રસ્ટ, બોરીજ, ગાંધીનગરના.
આ પ્રકાશનના આર્થિક સહયોગમાં ફાળો આપનાર અનેક સંસ્થાઓ તથા દાતાશ્રીઓના.
જાણીતા જૈન વિદ્વાન્ ડૉ. મોહન લાલ મેહતાનો, ગુજરાતી અનુવાદ પ્રકાશિત કરવાની પરવાનગી આપવા માટે.
ગુજરાતી આવૃતિના માનદ્ સંપાદકો ડૉ. નગીનભાઈ શાહ તથા ડૉ. રમણીકભાઈ શાહના.
ઉત્તમ છાપકામ માટે લેસર ઈમ્પ્રેશન્સવાળા શ્રી મયંક શાહ તથા માણિભદ્ર પ્રિન્ટર્સવાળા શ્રી કનુભાઈ ભાવસાર અને સુંદર સચિત્ર ટાઈટલ ડિઝાઈન માટે કીંગ ઈમેજ પ્રા. લિ. ના
ડાયરેક્ટર શ્રી જીવણભાઈના વડોદરિયાના.
લિ. શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org