________________
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ
सति रूपदर्शनम् आवरणविच्छेदात् । आलोके सत्यपि संशयज्ञानसम्भवात् काचाद्युपहतेन्द्रियाणां शुक्लशङ्खादौ पीताद्याकारज्ञानोत्पत्तेः मुमूर्षाणां यथासम्भवमर्थेऽसत्यपि विपरीतप्रतिपत्तिसद्भावान्नार्थादयः कारणं જ્ઞાનસ્યંતિ સ્થિતમ્ । લઘીયસ્ત્રયીસ્વવિવૃતિ, ૬.૭.
તુલના
તત્ત્વાર્થશ્લોકવાર્તિક, ૧.૧૪. ૭
પૃ. ૧૨૧ ‘યોશિનાં =' ૯. પ્રમેયકમલમાર્તંડ, પૃ. ૬૪ A.
પૃ. ૧૨૪ ‘તસ્માત્’
-
-
તુલના
પૃ. ૧૨૪ ‘તદ્યુત્પત્તિમનરેન'
-
स्वहेतुजनितोऽप्यर्थः परिच्छेद्यः स्वतो यथा । तथा ज्ञानं स्वहेतूत्थं परिच्छेदात्मकं स्वतः ॥ લઘીયસ્ત્રયી, ૬.૯. તત્ત્વાર્થશ્લોકવાર્તિક,
તુલના
Jain Education International
—
―――
daindicomm
૩૫૭
मलविद्धमणिव्यक्तिर्यथानेकप्रकारतः । ધર્મવિદ્વાન્મવિજ્ઞપ્તિસ્તથાને પ્રાતઃ । લઘીયસ્ત્રયી, ૬.૭.
પૃ. ૨૧૮
यथास्वं कर्मक्षयोपशमापेक्षिणी करणमनसी निमित्तं विज्ञानस्य न વહિર્થાત્ય: । લઘીયસ્રયીસ્વવિવૃતિ, ૬.૭.
न तज्जन्म न ताद्रूप्यं न तद्व्यवसितिः सहः ।
પ્રત્યે વા મનીન્હ પ્રામાન્ય પ્રતિ હેતુતામ્ ॥ લઘીયસ્ત્રયી, ૬.૮. પરીક્ષામુખ, ૨. ૮-૯. પ્રમાણનયતત્ત્વાલોક, ૪.૪૬-૪૭.
અ.૧. આ.૧. સૂત્ર ૨૬-૨૯. પૃ. ૧૨૬-૧૪૧ બધા પ્રકારનાં જ્ઞાનોની ઉત્પત્તિનો વિચાર કરતી વખતે બધા ભારતીય દાર્શનિકોએ જ્ઞાનોનાં કારણો, તેમના વિષયો, તેમની ઉત્પત્તિનો ક્રમ તથા તેમનાં કાર્યો વગેરેનો વિચાર પોતપોતાની રીતે કર્યો છે. આચાર્ય હેમચન્દ્ર અહીં ઇન્દ્રિય-મનોજન્ય પ્રત્યક્ષના સંબંધમાં કારણ, વિષય, વગેરેનું જે કથન કર્યું છે તે જૈન પરંપરા અનુસાર છે. કારણ, ઉત્પત્તિક્રમ, વિષયભેદ, સ્પષ્ટતાનો તરતમભાવ, સ્થિતિ, કાર્ય આદિ અનેક મુદ્દા પ્રત્યક્ષ સાથે સંબંધ રાખે છે.
બૌદ્ધ પંરપરામાં ચિત્તપ્રવૃત્તિનું નિદર્શન કરાવતી વખતે ચક્ષુર્વિજ્ઞાન આદિ છ વિજ્ઞાનવીથીઓને લઈને આ ઉપર જણાવેલા મુદ્દાઓ ઉપર બૌદ્ધ તત્ત્વજ્ઞાનની પ્રક્રિયા
For Private & Personal Use Only
www.jainelibrary.org