SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસાર અને દ્રવ્યાનુયોગ ૧૭૫ ૧. ચૈત્યવન્દન, ૨. વન્દનક, ૩. પ્રતિક્રમણ, ૪. પ્રત્યાખ્યાન, ૫. કાયોત્સર્ગ, ૬. શ્રાદ્ધ પ્રતિક્રમણના ૧૨૫ અતિચાર, ૭. ભરતક્ષેત્રના અતીત, વર્તમાન અને અનાગત તથા ઐરાવતક્ષેત્રના વર્તમાન અને અનાગત તીર્થકરોનાં નામ, ૮-૯, ઋષભ વગેરેના આદ્ય ગણધરો અને આદ્ય પ્રવર્તિનીઓનાં નામ, ૧૦. વીસ સ્થાનક', ૧૧-૧૨. તીર્થકરોનાં માતા-પિતાનાં નામ તથા તેમની ગતિ, ૧૩-૧૪. એક સાથે વિચરણ કરનારા તથા જન્મ લેનારા તીર્થકરોની ઉત્કૃષ્ટ અને જઘન્ય સંખ્યા, ૧૫-૨૫. ઋષભ વગેરે તીર્થકરોના ગણધર, સાધુ, સાધ્વી, વિકર્વિક, વાદી, અવધિજ્ઞાની, કેવલી, મન:પર્યાયજ્ઞાની, શ્રુતકેવલી, શ્રાવક અને શ્રાવિકાની સંખ્યા, ર૬-૩૪. ઋષભ વગેરે તીર્થકરોનાં યક્ષ, શાસનદેવી, દેહમાન, લાંછન, વર્ણ, વ્રતધારી પરિવારની સંખ્યા, આયુષ્ય, શિવગમન, પરિવારની સંખ્યા અને નિર્વાણભૂમિ, ૩૫. તીર્થકરોની વચ્ચેનું અંતર, ૩૬. તીર્થોચ્છેદ, ૩૭-૩૮. દશ તથા ચોરાશી આશાતના, ૩૯-૪૧. તીર્થકરોનાં આઠ પ્રાતિહાર્ય, ચોત્રીશ અતિશય અને અઢાર દોષોનો અભાવ, ૪૨. અર્ધચ્ચતુષ્કર, ૪૩-૪૫. ઋષભ વગેરેનાં નિષ્ક્રમણ, કેવલજ્ઞાન અને નિર્વાણ સમયનાં તપ, ૪૬. ભાવી જિનેશ્વર, ૪૭. ઊર્ધ્વલોક વગેરેમાંથી એક જ સમયમાં સિદ્ધ થનારની ઉત્કૃષ્ટ સંખ્યા, ૪૮. એક જ સમયમાં સિદ્ધ થનારની સંખ્યા, ૪૯. સિદ્ધોના પંદર ભેદ, ૫૦. અવગાહનાના આધારે સિદ્ધોની સંખ્યા, ૫૧. ગૃહિલિંગ વગેરેથી સિદ્ધ થનારની સંખ્યા, પર. એક સમય ઈત્યાદિમાં સિદ્ધ થનારની સંખ્યા, ૫૩. લિંગના (વેદના) આધારે સિદ્ધ થનારની સંખ્યા, ૫૪-૫૫. સિદ્ધસંસ્થાન અને અવસ્થાન, પદ-૫૮. સિદ્ધોની ઉત્કૃષ્ટ આદિ અવગાહના, પ૯. શાશ્વત જિનપ્રતિમાનાં નામ, ૬૦-૬ ૨. જિનકલ્પી, વિકલ્પી અને સાધ્વીનાં ઉપકરણોની સંખ્યા, ૬૩. જિનકલ્પીની એક વસતિમાં ઉત્કૃષ્ટ સંખ્યા, ૬૪. આચાર્યના છત્રીશ ગુણ, ૬૫. વિનયના બાવન ભેદ, ૬૬. ચરણસપ્તતિ, ૬૭. કરણસપ્તતિ, ૬૮. જંઘાચારણ અને વિદ્યાચારણની ગમનશક્તિ, ૬૯. પરિહારવિશુદ્ધિ, ૭૦. યથાલન્દિકનું સ્વરૂપ, ૭૧. નિર્યામકની સંખ્યા, ૭૨-૭૩. પચીસ શુભ અને પચીસ અશુભ ભાવના, ૭૪-૭૬ . મહાવ્રતોની, કૃતિકર્મની અને ક્ષેત્રને આધારે ચારિત્રની સંખ્યા, ૭૭. સ્થિતકલ્પ, ૭૮. અતિકલ્પ, ૭૯-૮૫. ભક્તિચેત્ય ઈત્યાદિ ચૈત્યના, ચંડિકા વગેરે પુસ્તકના, દંડના, તૃણના, ચર્મના, દૂષ્યના (વસ્ત્રના) અને અવગ્રહના પાંચ પાંચ ૧. તીર્થકર નામકર્મ ઉપાર્જિત કરવા માટેનાં. ૨. નામજિન, સ્થાપનાજિન, દ્રજિન અને ભાવજિન. ૩. વન્દનક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001314
Book TitleKarma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta, Hiralal R Kapadia
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Karma
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy