SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ (૭) – શ્રી આયંબિલ શાળા – સાચાદેવ શ્રી સુમતિનાથજી ગૃહ જિનાલય નિર્માણ – શ્રી વાસુપૂજ્ય ફાઉન્ડેશન દ્વારા અનુપમ સાધર્મિક ભક્તિ – પ્રતિવર્ષ પોષ દશમીના કાયમી અઠ્ઠમ તપ – સામુદાયિક વર્ષીતપ – ગિરિરાજની સામુદાયિક ૯૯ યાત્રા - છ ગાઉની યાત્રામાં પાલનું આયોજન – વિવિધતીર્થોની સામુદાયિક યાત્રા – શ્રી શંખેશ્વરતીર્થમાં પ્રતિદિન યાત્રિકોની સવારની નવકારશી – જયપુર ફુટ કેમ્પ, નેત્રયજ્ઞ આદિ કેમ્પ. - નાના બાળકોની શ્રી વજસ્વામી પાઠશાળા તથા મોટી બહેનો માટે શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરિ પ્રાકૃત-સંસ્કૃત પાઠશાળા કલાસ વગેરે. આવી અનેકવિધ પ્રવૃત્તિઓ શ્રી માટુંગા જૈન સંઘના જાજ્વલ્યમાન ઇતિહાસમાં સોનેરી પૃષ્ઠનો ઉમેરો કરી રહી છે. આ વર્ષે અમા૨ા શ્રી વાસુપૂજ્યસ્વામિજી જિનાલયની પ્રતિષ્ઠાના ૫૦ વર્ષ સુવર્ણ જયંતીના અવસરે શાસનોદ્યોતકર અનેકવિધ પ્રવૃત્તિ શ્રીસંઘે કરવા નિર્ણય કર્યો છે. સામુદાયિક ૧૨૫ વર્ષીતપ શરૂ થઈ ગયા છે. તદનુસાર શ્રુતભક્તિ સ્વરૂપ આ ‘જૈન સાહિત્યના બૃહદ્ ઇતિહાસ ભાગ-૪”ની ગુજરાતી આવૃત્તિ પ્રકાશિત કરવાનો ધન્ય અવસર શ્રીસંઘને પ્રાપ્ત થયો છે. લિ. શ્રી માટુંગા જૈન શ્વે.મૂ. પૂ. તપા.સંઘ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001314
Book TitleKarma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta, Hiralal R Kapadia
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Karma
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy