SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પ્રકરણ આવશ્યક આવશ્યક આગમોમાં બીજું મૂલસૂત્ર છે. આ ગ્રંથમાં નિત્યકર્મના પ્રતિપાદક આવશ્યક ક્રિયાનુષ્ઠાનરૂપ કર્તવ્યોનો ઉલ્લેખ છે, એટલા માટે તેને આવસય B ૧. (અ) ભદ્રબાહુકૃત નિર્યુક્તિની મલયગિરિકૃત ટીકા સાથે – આગમોદય સમિતિ, મુંબઈ, ઈ.સ. ૧૯૨૮ (પ્રથમ ભાગ), ૧૯૩૨ (દ્વિતીય ભાગ), દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર, સુરત, ઈ.સ. ૧૯૩૬ (તૃતીય ભાગ). (આ) ભદ્રબાહુકૃત નિર્યુક્તિની હરિભદ્રવિહિત વૃત્તિસહિત – આગમોદય સમિતિ, મુંબઈ, ઈ.સ. ૧૯૧૬-૧૭. (ઇ) ભદ્રબાહુકૃત નિયુક્તિની માણિક્યશેખરવિરચિત દીપિકા સહિત વિજયદાન સૂરીશ્વર જૈન ગ્રંથમાલા, સુરત, ઈ.સ. ૧૯૩૯-૪૧. (ઈ) મલધારી હેમચંદ્રવિહિત પ્રદેશવ્યાખ્યા – દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર, મુંબઈ, ઈ.સ. ૧૯૨૦. (ઉ) ગુજરાતી અનુવાદસહિત ભીમસી માણેક, મુંબઈ, ઈ.સ. ૧૯૦૬. (ઊ) હિંદી અનુવાદસહિત અમોલકઋષિ, હૈદરાબાદ, વી૨ સં. ૨૪૪૬. (ઋ) હિંદી વિવેચનસહિત (શ્રમણસૂત્ર) – ઉપાધ્યાય અમર મુનિ, સન્મતિ જ્ઞાનપીઠ, આગરા, વિ.સં. ૨૦૦૭. -- (એ) સંસ્કૃત વ્યાખ્યા અને તેના હિંદી-ગુજરાતી અનુવાદ સાથે ~ મુનિ ઘાસીલાલ, જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ, ઈ.સ. ૧૯૫૮ (ઐ) જિનદાસકૃત ચૂર્ણિ, રતલામ, ઈ.સ. ૧૯૨૮. (ઓ) ભદ્રબાહુકૃત નિર્યુક્તિ, જિનભદ્રકૃત ભાષ્ય અને હેમચંદ્રકૃત વૃત્તિસહિત – દિવ્યદર્શન કાર્યાલય, અમદાવાદ, (દ્વિ. સં.) ૧૯૬૩, જ્ઞાનસાગર/ભાવવિજય, દેવચંદ લાલભાઈ (ઔ) નિર્યુક્તિ અને અવસૂરિસહિત પુસ્તકોદ્ધાર ફંડ, સુરત, ૧૯૬૩. (અં) નિર્યુક્તિ, ભાષ્ય અને સ્વોપજ્ઞ વૃત્તિસહિત – સં. નથમલ ટાટિયા, પ્રાકૃત જૈન શોધ સંસ્થાન, વૈશાલી, ઈ.સ. ૧૯૭૨. Jain Education International (અઃ) નિર્યુક્તિ અને અવસૂરિસહિત – ધીરસુંદર, દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાર ફંડ, સુરત, ઈ.સ. ૧૯૭૪, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001312
Book TitleAngabahya Agam Jain History Series 2
Original Sutra AuthorN/A
AuthorJagdishchandra Jain, Mohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, F000, F015, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy