SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૧૧ દાદાના સાંનિધ્ય દરમિયાન તેઓના માર્ગદર્શન હેઠળ આ ગ્રંથની લેખિકાએ સંપાદન કરેલી અને પ્રકાશિત થયેલ કૃતિઓની યાદી ખંભાતની બે અપ્રકટ ચૈત્યપરિપાટીઓ : (૧) શ્રી મતિસાગર કૃત ‘ખંભાઈતિની તીર્થમાલા' (સં. ૧૭૦૧) (૨) શ્રી પદ્મવિજય કૃત ખંભાત ચૈત્યપરિપાટી' (સં. ૧૮૧૭) પાટણની બે અપ્રકટ ચૈત્યપરિપાટીઓ : (૩) શ્રી લાધા શાહ કૃત (સં. ૧૭૭૭) (૪) શ્રી સંઘરાજ કૃત (સં. ૧૬૧૩) (૫) શ્રી કરસન કૃત ‘વ્યાજની વાત’ (સં. ૧૮૫૧) (૬) શ્રી કવિ કેશવ કૃત “સટોરીઆની ગુહળી' (૨૦મી સદી) (૭) શ્રી ગુરુ વીપા પંડિતના શિષ્ય વિદ્યાચંદ કૃત ‘ચેતન ચેતઉ રે' (૮) શ્રી માનવિજય કૃત “મૂર્ખ પ્રતિબોધની સજ્ઝાય (૧૯મો સૈકો)’ (૯) શ્રી બલદેવમુનિની સજ્ઝાય (૧૮મો સૈકો) કર્તાનામ આપેલ નથી.) (૧૨) – શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Jain Education International સંબોધિ વૉ. ૨૨ ઈ. સ. ૧૯૯૮-૯૯ સંબોધિ વૉ. ૨૨ ઈ. સ. ૧૯૯૮-૯૯ સંબોધિ વૉ. ૨૬ ઈ. સ. ૨૦૦૩ સંબોધિ વૉ. ૨૮ ઈ. સ. ૨૦૦૫ સંબોધિ વૉ. ૨૮ ઈ. સ. ૨૦૦૫ સંબોધિ વૉ. ૨૮ ઈ. સ. ૨૦૦૫ - - (૧૦) શ્રી પં. પ્રમોદશિષ્ય મુનિચંદ્ર કૃત ‘કોઠારીપોળના ચિંતામણિ પાર્શ્વનાથનું સ્તવન' (૧૧) ‘શ્રી રતનગુરુ રાસ' (૧૯મો સૈકો) (કર્તાનામ આપેલ નથી.) અનુસંધાન ૨૩ ઈ. સ. ૨૦૦૩ શ્રી પં. કેસર કૃત ભાણવડનગરના આદેશ્વ૨ જિનાલયની પ્રતિષ્ઠાને અનુલક્ષીને રચાયેલ ‘સ્તવન’ અનુસંધાન ૨૪, ઈ. સ. ૨૦૦૩ (૧૩) ‘કૃષ્ણ-બલભદ્ર ગીત' (૧૯મો સૈકો) (કર્તાનામ આપેલ નથી.) - અનુસંધાન ૨૪, ઈ. સ. ૨૦૦૩ (૧૪) શ્રી વિવેકવિજ્યના શિષ્ય કૃત કોઠારી પોળના દેરાસર વિશેનું ‘ચિંતામણિ પાર્શ્વનાથ સ્તવન’ · અનુસંધાન ૨૪, ઈ. સ. ૨૦૦૩ નિર્પ્રન્થ, વૉ. ૩ ઈ. સ. ૨૦૦૨ નિર્પ્રન્થ, વૉ. ૩ ઈ. સ. ૨૦૦૨ For Private & Personal Use Only અનુસંધાન ૨૩ ઈ. સ. ૨૦૦૩ અનુસંધાન ૨૩ ઈ. સ. ૨૦૦૩ ૧૭૧ www.jainelibrary.org
SR No.001310
Book TitleLakshmanbhai Bhojakna Sannidhyama
Original Sutra AuthorN/A
AuthorRasila Kadia
PublisherGurjar Agency
Publication Year2006
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy