________________
: તેઓ ઋજુવાલુકા (બિહાર) નદીને કિનારે કેવળજ્ઞાન
પામ્યા.
પ્ર. ૬. તેઓ કેટલું આયુષ્ય ભોગવી મોક્ષગતિ પામ્યા ? ઉ. : તેઓ ૭૨ વર્ષની ઉંમરે નિર્વાણ (મોક્ષ) ગતિ પામ્યા. ભગવાન મહાવીરને કેટલા ગણધર હતા ? મુખ્ય ગણધર કોણ ?
પ્ર. ૭.
ઉ.
ઉ.
પ્ર. ૮.
ઉ.
ܕ
: ભગવાન મહાવીરને અગિયાર ગણધરો હતા. મુખ્ય ગણધરનું નામ શ્રી ઇન્દ્રભૂતિ અથવા શ્રી ગૌતમસ્વામી હતું.
ભગવાન મહાવીરે ઉપદેશેલા પાંચ મુખ્ય સિદ્ધાંતો કયા ગણી શકાય ?
પ્ર. ૯ અંતિમ શ્રુતકેવળી કોણ થયા ?
ઉ.
ઉ.
: (૧) અહિંસા
(૨) સત્ય (૩) અનેકાંત
(૪) અપરિગ્રહ
(૫) વિશ્વમૈત્રી
: સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ અને વર્તમાન સમસ્ત જૈનોને માન્ય એવા શ્રી ભદ્રબાહુસ્વામી છેલ્લા શ્રુતકેવળી થયા, જેમનાં પદચિહ્નો કર્ણાટકમાં ચન્દ્રગિરિ પર્વત પર હાલ પણ વિદ્યમાન છે.
પ્ર. ૧૦. જૈન દર્શનના સાહિત્યમાં અધ્યાત્મ અને યોગસાધના વિષે વિશિષ્ટ યોગદાન કોણે આપ્યું ?
: શ્રી કુંદકુંદાચાર્ય, શ્રી પૂજ્યપાદ, શ્રી યોગીન્દુદેવ, શ્રી હરિભદ્રસૂરિ, શ્રી હેમચન્દ્રાચાર્ય, શ્રી અમૃતચન્દ્રાચાર્ય, શ્રી
३०
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org