SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહદ્ – આલોચનાદિ uધ સંaas એ ચાર માંગલિક, ચાર ઉત્તમ ને ચાર શરણ કરે જે, ભવસાગરથી તરે તે, સકલ કર્મનો આણે અંત, મોક્ષ તણા સુખ લહે અનંત, ભાવ ધરીને જે ગુણ ગાય, તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં આ શરણાં ચાર, અવર ન શરણે કોય, જે નરનારી આદરે, તેને અક્ષય અવિચળ પદ હોય, અંગુઠે અમૃત વસે, લબ્ધિતણાં ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સમરીએ, મન વાંછિત ફળ દાતાર. સાધક હવે નિર્ણય કરે છે કે જિન-આજ્ઞા- અનુસાર ધર્મ આરાધના કરવાથી જ ધર્મ સારરૂપ થાય છે. જીવે પૂર્વે ધર્મ આરાધના તો ઉગ્રરૂપે ઘણી વાર કરી છે, પણ જિન-આજ્ઞા પ્રમાણે ન કરવાથી તેના ભવચક્રના આંટા ટળ્યા નહીં. આમ સાધક અહીં આલોચના કરતા કરતા વ્યાવહારિક મંગલ ભાવનાઓ ખૂબ ભક્તિભાવપૂર્વક ભાવે છે, અને અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળજ્ઞાનીથી પ્રકાશેલો ધર્મ, એમ ચારેયનું નિશ્ચયપૂર્વક શરણ ગ્રહણ કરવાનો સંકલ્પ કરે છે. ૨૬. પ્રભુ સ્મરણ - વ્યવહાર ધર્મ -- ઘડી ઘડી પલ પલ સદા, પ્રભુ સ્મરણને ચાવ; નરભવ સફલો, જો રે દાન શીલ તપ ભાવ. ૨૬. જેમ જેમ ક્ષણે ક્ષણે અને નિરંતર પ્રભુ તરફનો ઉપલક્ષથી સદગુરુ તથા ધર્મ પ્રત્યે પ્રેમ અને ભક્તિભાવ ઉત્સાહપૂર્વકનો વર્ધમાન થાય તેમ તેમ જીવની પરમાર્થ યોગ્યતા પ્રગટતી જાય છે. ક્ષમા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001293
Book TitleBruhad Alachonadi Padya Sangrah
Original Sutra AuthorN/A
AuthorLala Ranjeetsinh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Worship, & Repent
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy