SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો કોઈ પ્રકારની નિષ્પાપી ગમ્મત કિંવા અન્ય કંઈ નિષ્પાપી સાધન આજની આનંદનીયતાને માટે શોધજે. પત્રક - -૬૮/૫. ૬/૧૭ મું વર્ષ પહેલાં (૧) આહાર અનુક્રમે ઓછો કરવો (લેવો.) પત્રક - ૫-૩૩/પૂ. ૧૦/૧૭ મું વર્ષ પહેલાં (૨) શંકા, કંખા કે વિનિગિચ્છા કરવી નહીં. જેમ ત્વરાએ આત્મહિત થાય એવાની સોબત કરવી. ( પત્રાંક - પ-૩૯/૫. ૧૧/૧૭ મું વર્ષ પહેલાં (૩) બાહ્ય સ્ત્રીની જે પ્રકારની ઇચ્છા રાખો છો તેથી ઊલટી રીતે આત્માની સ્ત્રી તરૂપ તે જ ઇચ્છો. પત્રાંક - ૫-૪૪/પૃ. ૧૧/૧૭ મું વર્ષ પહેલાં (૪) કોઈ દ્વેષ કરે પણ તમે તેમ કરશો નહીં. પત્રાંક - ૫-૪૭/પૃ. ૧૧/૧૭ મું વર્ષ પહેલાં (૫) સન્દુરુષનો સમાગમ ચિતવજો. મળેથી દર્શનલાભ ચૂકશો નહીં. પત્રક - ૫-૭૨/૫. ૧૨/૧૩ મું વર્ષ પહેલાં • જીવનમાં પ્રગતિ ઇચ્છનારે વર્તમાનનો સઉપયોગ કરતાં શીખવું જોઈએ. Jain Educan International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001290
Book TitleAdhyatma Pathey
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1996
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Sermon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy