SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ શિકી છે હરાત કાકા ૩૮. અધ્યાત્મયોગી શ્રી સહજાનન્દજી વર્ણી ભૂમિકા : આપણા દેશની શાનની પરમ્પરા અત્યંત ઉજવળ અને પ્રાચીનતમ છે. આ પરમ્પરાને અક્ષણ–અવિચ્છિન્ન રાખવાનું શ્રેય જ્ઞાની–વિદ્વાન ગુરુઓ તથા જિજ્ઞાસ સાધકોને ફાળે જાય છે. જેમને આવી ઉત્તમ પરમ્પરાના અંગરૂપ ગણી શકાય એવા શ્રી સહજાનન્દજી મનોહરલાલજી વર્ણી ઉચ્ચકોટિના વિદ્વાન. ત્યાગી, અનુપમ અધ્યામગ્રંથ-લેખક અને વિશિષ્ટ વક્તા તરીકે સૌને માટે પ્રેરણારૂપ છે. તેઓશ્રી અનેક આધ્યાત્મિક, દાર્શનિક અને સૈદ્ધાંતિક ગ્રન્થોની રચના દ્વારા સ્વ-પર કલ્યાણનું ઉત્તમ, અનુકરણીય અને પ્રશંસનીય કાર્ય કરી ગયા છે. સમાજ તેમના ત્રણમાંથી કદી પણ મુક્ત થઈ શકે તેમ નથી. સતત જ્ઞાનસાધના અને અવિચ્છિન્ન સાહિત્યોપાસના ' દ્વારા સરસ્વતીની નિરંતર ઉપાસના કરનાર મહાન અધ્યાત્મગુરુ શ્રી ગણેશપ્રસાદજી વર્ણજી(બડે વણજી)ની પરંપરામાં થયેલા તેમના આ શિષ્ય ઉત્તમ ધારણાશક્તિ અને તેજસ્વી પ્રતિભા દ્વારા “છોટે વણજી”નું તથા “સહજાનંદ'નું બિરુદ સાર્થક કરી બતાવ્યું હતું. બાલ્યકાળ : શ્રી મનોહરલાલજી વર્ણનો જન્મ વિ. સં. ૧૯૭૨ ના કારતક વદ દશમના રોજ ઝાંસી જિલ્લા અંતર્ગત દમદમા ગામમાં માતુશ્રી તુલસીબાઈની કુખે ૨૫૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001288
Book TitleArvachin Jain Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1988
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy