SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ બોધસાર પામશે તેનો બદલો શું હોઈ શકે? નહીં જ. તો હવે મારું શેષ જીવન સર્વ પ્રકારે તેમની સેવા-ભક્તિ અને સ્મરણમાં જાઓ. પદ્યવિભાગ : સેવે સદ્ગુરુ ચરણને, ત્યાગી દઈ નિજ પક્ષ; પામે તે પરમાર્થને, નિજપદનો લે લા. આ તન વિષની વેલડી, ગુરુ અમૃતની ખાણ શિર દેતાં જો ગુરુ મળે, તો પણ સસ્તા જાણ. ગુરુ ગોવિંદ દોનોં ખડે કિસકો લાગું પાય; બલિહારી ગુરુદેવકી જિને ગોવિંદ દિયો બતાય. એવાં મૂળ જ્ઞાનાદિ પામવારે, અને જેવા અનાદિ બંધ, મૂળ મારગ... ઉપદેશ સગુરુનો પામવો રે, ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ, મૂળ મારગ.. " સદ્ગુરુ સમ સંસારમાં, હિતકારી કોઈ નહીં; કહે પ્રીતમ ભવપાશને છોડાવે જગમાંહીં. ગુરુકો ધ્યાન જે કો ઘરે, બોલે ગુરુમુખવાણ; પ્રતમ સંત-સમાજમે સકલ શિરોમણિ જાણ. સદ્ગુરુ પદમેં સમાત હૈ; અરિહંતાદિ પદ સર્વ; તાતેં સદ્ગુરુ ચરણકો ઉપાસો તજી ગર્વ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001287
Book TitleBodhsar
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1994
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy