________________
જીવત-વિજ્ઞાન
* સર્વોત્કૃષ્ટ શું છે?
૧. સર્વ પદાર્થોમાં ઉત્તમ આત્મા. ૧૧. સૌના સુખ કરતાં સિદ્ધનું
૨. સર્વ વ્રતોમાં બ્રહ્મચર્ય.
સુખ.
૧૨. સર્વ દેવોમાં વીતરાગદેવ.
૩. સર્વ વિદ્યાઓમાં અધ્યાત્મ
વિદ્યા.
૧૩. કથનપદ્ધતિમાં અનેકાંત.
૪. સર્વ આત્માઓમાં પરમાત્મા.
૧૪. બધા જ્ઞાન કરતાં ઉત્તમ કેવળજ્ઞાન.
૫. સર્વ તપમાં ધ્યાન.
૬. સર્વ કર્મોમાં મોહનીય.
૭. સર્વ કષાયોમાં લોભ.
૧૭. સર્વ ચિંતનોમાં આત્મચિંતન.
૯.
૮. સર્વ નોકષાયોમાં કામ (વેદ). ૧૮. સર્વ ધ્યાનમાં શુકલધ્યાન. ૧૯. ત્રણ ઉપયોગમાં શુદ્ધોપયોગ. ૧૦. ત્રણ ગુપ્તિઓમાં મનોગુપ્તિ. ૨૦, પાંચ ગતિઓમાં પંચમગતિ,
દસ ધર્મોમાં ક્ષમા.
* સંક્ષિપ્ત પ્રકીર્ણ બોધ
૧. તત્ત્વનો વિરોધ કરીશ નહીં. ૬.
૨. જ્ઞાનનો વિરોધ કરીશ નહીં. ૩. સંયમનો વિરોધ કરીશ નહીં.
૪. સંયમીનો વિરોધ કરીશ નહીં.
વ્રત પ્રત્યે દ્વેષભાવ આણીશ
નહીં.
૫.
૧૫. ગુરુઓમાં આત્મજ્ઞાની ગુરુ.
૧૬. શિષ્યોમાં વિનયી શિષ્ય.
Jain Education International
૭.
૮.
---
દેહ પ્રત્યે મમતા કરીશ નહીં.
દેહાધીન બુદ્ધિવાળાને જ્ઞાની માનીશ નહીં.
કપટીના સર્વગુણો નષ્ટ થતા હોવાથી કપટી કદાપિ થઈશ
નહીં.
For Private & Personal Use Only
www.jainelibrary.org