________________
ન અધ્યાત્મ ૪. સાત વ્યસનોનો ત્યાગ કરું છું : દારૂ, જુગાર (લોટરી),
માંસાહાર (ઇડાસહિત), કુશીલ, મોટા જીવને જાણીબૂજીને
મારવો, ચોરી, વેશ્યાગમન. ૫. અશ્લીલ વાર્તાઓ, નૉવેલો, કાવ્યો વાંચીશ નહીં. ઓછી
જરૂરિયાતવાળું જીવન સ્વીકારું છું. ૬. કોઈની નિંદા કરીશ નહીં. ૭. સ્થૂળ ક્રોધ કરીશ નહીં. ૮. સંત, સદ્ગનો વિશિષ્ટ વિનય અને સત્કાર તથા પરમાત્માની
ભાવપૂર્વક ભક્તિ કરીશ. ૯. વૃત્તિને ઉત્તેજક એવા ડુંગળી-લસણ આદિ કંદમૂળનો આહારમાં
ઉપયોગ નહીં કરું. ૧૦. દરરોજ ઓછામાં ઓછી ૧૧ વાર (eleven times) પ્રભુનું,
ગુરુનું સ્મરણ કરીશ. ૧૧. મહિનામાં બે દિવસોએ ઉપવાસ એકાસણું બેસણું કરીશ. ૧૨. શરીર સ્વસ્થ રહેતાં સુધી દર વર્ષે એક વખત તીર્થયાત્રા કરીશ;
જ્યાં કોઈ આધ્યાત્મિક સંત હોય ત્યાં જવાનો વિશેષ પુરુષાર્થ
કરીશ, બને ત્યાં સુધી મુમુક્ષુ સાધકો કે સંતની સાથે. ૧૩. દરરોજ અર્ધા કલાક લેખિત સ્વાધ્યાય-મંત્રજાપ કરીશ. ૧૪. બિનજરૂરી વાતોથી નિવત્ છું. ૧૫. દરરોજ એક માળાનો ઇષ્ટમંત્રનો જાપ કરીશ.
A-GO
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org