________________
જીવત-વિજ્ઞાત
કર્મ સિદ્ધાંત
વીતરાગદર્શનમાં કર્મસિદ્ધાંતનું વિશદ, વૈજ્ઞાનિક અને અતિ સૂક્ષ્મ વર્ણન કર્યું છે; જેમાંના થોડાનું અવલોકન કરીએ :
આત્મા શુભ કે અશુભ ભાવ કરે તે વખતે આત્મા તરફ આવતા પુદ્ગલોને કાર્મણ વર્ગણા કહે છે; જે બંધાયા પછીથી કર્મ કહેવાય છે.
આત્મા અને કાર્યણ વર્ગણાનો કર્મરૂપ સંયોગ થાય તેને કર્મબંધન કહે છે.
સંસારી જીવ જે જે પદાર્થો સાથે બંધાયેલો છે તેમના મુખ્ય ચાર વિભાગો શ્રી સમયસાર (ગાથા ૧૯ થી ૨૩)માં કહ્યાં છે :
૧. અબદ્ધ નોકર્મ : બાહ્ય પરિગ્રહ, જે આત્મા કે શરીર સાથે ચોંટીને બંધાયેલું નથી.
૨. બદ્ધ નોકર્મ : આત્મા સાથે ચોંટેલું છે (એકક્ષેત્રાવગાહ) (દા.ત., શરીર, ઇન્દ્રિયો, અંગ-ઉપાંગ, શ્વાસોચ્છવાસ, વાણી વગેરે આ આત્મા સાથે સંશ્લેષ-સંબંધથી બંધાયેલ છે.)
૩. દ્રવ્યકર્મ : આત્મા સાથે બંધાયેલા સૂક્ષ્મ કર્મ-પરમાણુઓનો સમૂહ, જે કેવળીગમ્ય છે. તેના અનંત પ્રકારોમાં મોહનીય, જ્ઞાનાવરણીય આદિ મુખ્ય છે.
Jain Education International
J-૯૯ મ
For Private & Personal Use Only
www.jainelibrary.org