________________
ભઇ છીન સમદગિરિર્ને આશ્વની સિત અષ્ટમિ સહી, અસિ ધ્યાન સુકલ થકી અઘાતે હર્ન મુક્તિતિયા લહીં; સબ ઇન્દ્ર આય કિયો મહોત્સવ મોક્ષ મંગલ ગાયહી, હું નમું શીતલનાથ કે પદ અમલ ગુણગણ ધ્યાયહી.
વસુ ખિત વસુ ક્રમ હાનિ વસે વસુ ગુણમઇ, જ્ઞાનાવરણ જ ઘાતિ વિશ્વ જાન્યો સહી; દેખો લોક અલોક હને દ્રશનાવલિ;
વેદનિકો કરિ નાશ અબાધ ભયે વલી. પુનિ બલી શુદ્ધ ચરિત્રમ્ થિર મોહ નાશથકી ભયે, અવગાહ ગુણ છય આયુર્વે નિરકાય નામ ગયે થયે; ગુણ અગુરલઘુ ૭ય ગોતકે અંતરાય છય બલવંત હી, સિઘ ભયે શીતલનાથજી તિરકાલ બંદે સંત હી.
વસુ ગુણ યે વિવહાર નિયત અનંત હી, જાણે ગણધર પૈ ન બખાનત અંત હી;
જ્યાં જલનિધિ વિસ્તાર કહેં કરતે ઇતો,
બાલ ન મરમ લહંત ન જાનત હૈ કિતો. કિતની ન જાનૈ ઉદધિ હૈ, જિમ તુહેં ગુણ વરણન કરું, મેં ભક્તિવશ વાચાલ હૈ કછુ શંક મન નાહીં ધરૂં, ગુણ દેહુ તેરી કરું વિનતી અહો શીતલનાથજી, ચંદ્રરામ' સરનિ તિહારિ આયો જોરિ કરિકે હાથજી.
દોહા શીતલકે પદ કમલ જુગ, ત્રિવિધ નમું સુખ પાય, ભવદુખ તાપ મિટાઇયો, અહો દસમ જિનરાય. છે હીં શ્રી શીતલનાથ જિનેન્દ્રાય મહાઈ નિર્વપામીત સ્વાહા.
_/ ઇત્યાશીર્વાદ: પરિપુષ્પાંજલિ ક્ષિપેત II // ઇતિશ્રી દેવાધિદેવપરમશીતલદાતાર:દશમતીર્થકર ભગવાન
શ્રીશીતલનાથજિનેન્દ્રાણાં જયમાલા સમાપ્તા //
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org www.jain