________________
વદી શુભ ગ્યારસ ફાગુન જાન, સુ તાદિન ઘાતિ અને ભગવાન;
કરી વર કેવલજ્ઞાનપ્રકાશ, હરો જગકો ભ્રમ મોહવિલાસ. ૐ હ્રીં શ્રીફાબુનવદી એકાદશમ્યાં જ્ઞાનકલ્યાણકપ્રામાયશ્રીઆદિનાથજિનેન્દ્રાય આઈનિપામીતિ રવાહા.
વદી શુભ માઘ ચતુર્દસિ જાન, લયી પ્રભુને શિવથાન મહાન;
કરી બહુ ઉત્સવ ઇન્દ્ર નરેંદ્ર ભરી મમ આશ સદા જિનચંદ્ર. ૐ હ્રીં શ્રીમહાવદીચતુર્દશ્યમોક્ષમંગલકલ્યાણકપ્રામાયશ્રીઆદિનાથજિનેન્દ્રાય અઈ નિર્વપામીતિસ્વાહા.
| ઇતિશ્રીદેવાધિદેવપ્રથમતીર્થકરભગવાન શ્રીઆદિનાથજિનેન્દ્રાણાં પંચકલ્યાણકસ્ય અર્થ: સમાપ્ત: //
// અથ તેષામેવ જયમાલા પ્રારબ્યતે ||
જયમાલા
આ દોહા જ આદિ ધર્મ કરતા પ્રભુ, આદિ બ્રહ્મ જગદીશ, તીર્થકર પદ જિહિ લયી, પ્રથમ નવાઊં શીશ.
જ ભુજંગપ્રયાત છંદ છે નમો દેવ દેવેન્દ્ર તુમ ચર્ણ ધ્યાવૈ, નમો દેવ ઇન્દ્રાદિ સેવક રહાર્વે; નમો દેવ તુમકો તુમ્હી સુખદાતા, નમો દેવ મેરી હરો દુખ અસાતા. ૧ તુમ્હી બ્રહ્મરૂપી સુબ્રહ્મા કહાવી, તુમ્હી વિષ્ણુ સ્વામી ચરાચર લખાવેં; તુમ્હી દેવ જગદીશ સર્વજ્ઞ નામી, તુમ્હી દેવ તીર્થેશ નામી અનામી. ૨ સુશંકર તુમ્હી હો તુમ્હી સુખકારી, સુજન્માદિ ત્રયપુર તુમ્હી હો વિદારી; ધરેં ધ્યાન જો જીવ જગકે મઝારી, કરેં નાસ વિધિકો લહૈં જ્ઞાન ભારી. ૩ સ્વયંભૂ તુમ્હી હો મહાદેવ નામી, મહેશ્વર તુમ્હી હો તુમ્હી લોકસ્વામી; તુë ધ્યાનમેં જો લખું પુન્યવંતા, વહી મુક્તિકો રાજ વિલર્સે અનંતા. ૪ તુમ્હી હો વિધાતા તુહી નંદદાતા, નમૈ જૈ તુમ્હ સો સદાનંદ પાતા; હર કર્મક ફંદ દુખકંદ મેરે, નિજાનંદ દીજૈ નમોં ચર્ણ તેરે. ૫ મહા મોહકો મારિ નિજ રાજ લીની, મહાજ્ઞાનકો ધારિ શિવવાસ કીની; સુનો અર્જ મેરી રિષભદેવ સ્વામી, મુઝે વાસ નિજ પાસ દીજે સુધામી. ૬
r : કરે
-
- -
૨૩ -
તારા
:
"
,
કે, કે
હરે, ' '
જે
, ' .
.
' .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org