SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ સનાતન ધર્મ પ્રશ્ન : ૮ ઉત્તર ઃ : 6 ૩૦૩ સહજપણે વધતા જાય છે. મહાત્માઓનો ત્યાગ પરાણે લાદેલો હોતો નથી, પણ સમજણપૂર્વકનો અને સાહજિક હોય છે. ધર્મની ઊંચી ભૂમિકાઓ પ્રાપ્ત કરવામાં ત્યાગી જીવન ખૂબ જ મદદગાર છે અને તેથી જ પૂર્વે મહાત્માઓએ ત્યાગીજીવનને અંગીકાર કર્યું છે. સનાતન ધર્મનો મહિમા શાસ્ત્રોના આધારે બતાવો. (૧) ધર્મ વિના ધનધામ ધાન્ય ધૂળધાણી ધારો ધર્મ વિના ધરણીમાં ધિક્કતા ધરાય છે. ધર્મ વિના ઘીમંતની ધારણાઓ ધોખો ધરે, ધર્મ વિના ધાર્યું ધૈર્ય ધૂમ્ર થઈ ધમાય છે; ધર્મ વિના ધરાધર, તાશે, ન ધામધૂમે ધર્મ વિના ધ્યાની ધ્યાન ઢોંગઢંગે ધાય છે ધારો, ધારો ધવળ સુધર્મની ધુરંધરતા, ધન્ય ! ધન્ય ! ધામે ધામે ધર્મથી ધરાય છે. (૨) નર્ક પશુð નિકાલ કરે સ્વર્ગમાંહિ વાસ, સંકટકો નાશ શિવપદકો અંકુર હૈ દુખિયાકો દુઃખ હરૈ, સુખિયાકો સુખી કરે વિઘનવિનાશ મહામંગલકો મૂલ હૈ ગજરે સિંહ ભાગ જાય, આગ નાગ હૂ પલાય, રણ, રોગ દધિૐ બંધ સબ કષ્ટ ચૂર હૈ, ઐસો દયાધર્મકો પ્રકાશ ઠૌર ઠૌર હોઉ સિંહલોક સિઁહું કાલ આનંદકો પૂર હૈ ૪ (૩) સમભાવી સદા પરિણામ થશે, જડ મંદ અધોગતિ જન્મ જશે, શુભ મંગળ આ પરિપૂર્ણ ચહો, ભજીને ભગવંત ભવંત લહો. (૪) ચારિત્ર છે તે ધર્મ છે, ને ધર્મ છે તે સામ્ય છે, ને સામ્ય જીવનો મોહક્ષોભવિહીન નિજ પરિણામ છે. (૫) તે ધર્મ જેહ દાવિમળ, દીક્ષા પરિગ્રહમુક્તિ જે, તે દેવ જે નિર્મોહ છે ન ઉદય ભવ્યતણો કરે. ૧. અંકુર = મૂળ, શરૂઆત. ૨. હાથી. ૩. દધિ = સમુદ્ર, દિરયો. ૪. જગ્યાએ, ઠેર ઠેર, સર્વત્ર. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy