SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ પરિચ્છેદ ૬-૨૯,૩૦ રત્નાકરાવતારિકા ભાગ-૩ અપાયાભાસ, ધારણાભાસ આદિ કહેવાય છે. આવા પ્રકારના ભેદ-પ્રભેદના સ્વરૂપાભાસો પ્રાજ્ઞ પુરુષોએ ઉપર સમજાવેલી રીતિ-નીતિ મુજબ સ્વયં સમજી લેવા. I ૬-૨૭-૨૮ पारमार्थिकप्रत्यक्षाभासं प्रादुष्कुर्वन्तिपारमार्थिकप्रत्यक्षमिव यदाभासते तत्तदाभासम् ॥६-२९॥ टीका-पारमार्थिकप्रत्यक्षं विकलसकलस्वरूपतया द्विभेदं प्रागुक्तम् ॥६-२९॥ उदाहरन्ति यथा शिवाख्यस्य राजर्षेरसंख्यातद्वीपसमुद्रेषु, सप्तद्वीपસમુદ્રજ્ઞાનમ્ ૬-૩૦ | टीका-शिवाख्यो राजर्षिः स्वसमयप्रसिद्धः, तस्य किल विभङ्गापरपर्यायमवध्याभासं तादृशं वेदनमाविर्बभूवेत्याहुः सैद्धान्तिकाः । मनःपर्यायकेवलज्ञानयोस्तु विपर्ययः कदाचिन्न सम्भवति, एकस्य संयमविशुद्धिप्रादुर्भूतत्वात्, अन्यस्य समस्तावरणक्षयसमुत्थत्वात् । ततश्च नात्र तदाभासचिन्तावकाशः ॥६-३०॥ ઇન્દ્રિયનિબંધન અને અનિન્દ્રિયનિબંધન એમ બે પ્રકારના સાંવ્યવહારિક પ્રત્યક્ષાભાસ સમજાવીને હવે પારમાર્થિક પ્રત્યક્ષાભાસ સમજાવે છે. સૂત્રાર્થ- પારમાર્થિક પ્રત્યક્ષના જેવું જે જ્ઞાન જણાય તે જ્ઞાન પારમાર્થિક પ્રત્યક્ષાભાસ કહેવાય છે. જેમ કે શિવ નામના રાજર્ષિને અસંખ્યાત દ્વીપ-સમુદ્રો હોવા છતાં માત્ર સાત હીપ-સમુદ્રોનું જ જ્ઞાન થયું હતું. I ૬-૨૯-૩૦ || ટીકાર્થ- ઉપરનાં સત્ર-૨૨૮માં “સાંવ્યવહારિક” પ્રત્યક્ષપ્રમાણના આભાસનું સ્વરૂપ સમજાવી હવે સૂત્ર ૨૯/૩૦માં “પારમાર્થિક” પ્રત્યક્ષ પ્રમાણના આભાસનું સ્વરૂપ સમજાવે છે. બીજા પરિચ્છેદમાં પારમાર્થિક પ્રત્યક્ષના વિક્લ અને સક્લ એમ બે ભેદ સમજાવ્યા છે. ત્યાં વિકલના અવધિ અને મન:પર્યવ એમ બે ભેદ અને સલનો કેવલજ્ઞાન એક ભેદ સમજાવેલ છે. ત્યાં અવધિજ્ઞાન નામના વિક્લ-પારમાર્થિક પ્રત્યક્ષના પ્રથમભેદનો આભાસ સમજાવે છે કે જેટલું દેખાયું હોય તેટલું જ માને, શેષ ન દેખાયું હોય છતાં હશે અથવા છે એમ જે ન માને તે અવધ્યાભાસ જાણવો. જેમ કે “શિવ” નામના રાજર્ષિ પૂર્વે થયા હતા. એમ જૈનશાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે તે રાજર્ષિને વિર્ભાગજ્ઞાન છે બીજું નામ જેનું એવું અવધ્યાભાસરૂપ જ્ઞાન થયું હતું. એમ સિદ્ધાન્તકારો કહે છે. તેઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy