SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ પરિચ્છેદ ૬-૫૭ રત્નાકરાવતારિકા ભાગ-૩ હેતુની અવ્યાપક છે. એટલે કે સાધનાવ્યાપક છે. એવું જે ઉપર સમજાવ્યું. તે અમને યોગ્ય લાગતું નથી. કારણકે શાકાઘાહાર પરિણામ સ્વરૂપ ઉપાધિ પણ મિત્રાપુત્રત્વ નામના હેતુની સાથે સર્વત્ર વ્યાપક જ હોય એમ જણાય છે. કારણકે તમન્તરે તે શાકાદિઆહાર પરિણામ સ્વરૂપ ઉપાધિ વિના અસ્ય દેતો આ મિત્રાતનયત્વ નામનો હેતુ વષિવવર્શનાત્ અન્યત્ર ક્યાંય જણાતો નથી. શાકાદ્યાહાર પરિણામ અને મિત્રાપુત્રત્વ આ બન્ને સાથે જ હોય એમ જણાય છે. કારણકે સામે દેખાતા એવા કેટલાક (સાતે) પણ તે મિત્રાના પુત્રોમાં તદ્ભવે ત્ત્વ-શાકાદ્યાહાર પરિણામ હોતે છતે જ તદ્ભાવાત્= મિત્રાપુત્રતા હોય છે. જણાય છે. માટે જ્યાં જ્યાં શાકાઘાહાર પરિણામ સ્વરૂપ ઉપાધિ છે. ત્યાં ત્યાં મિત્રાપુત્રતા રૂપ હેતુ છે. તેથી આ ઉપાધિ સાધનની વ્યાપક જ થાય છે. ઉત્તર-રૂતિ ચૈત્, નૈવમ્, ઉપર પ્રમાણે જો પ્રશ્ન કરવામાં આવે તો તે પ્રશ્ન બરાબર નથી. કારણકે ચિત્તદ્ભાવમાવિાવોનેપિ સર્વત્ર ચૈત્રપુત્રતા શાળાઘાહારપરિામસમન્વિતૈવેતિ નિfતુમશક્તે । તદ્ભાવ-કોઇ કોઇ તે (સાત) પુત્રોમાં શાકાઘાહાર પરિણામનું હોવાપણું અને તમાવિત્વ મિત્રાપુત્રપણાનું હોવાપણું એમ બન્નેનું સાથે અવલોકન કરવા છતાં પણ સર્વ એવા તે પુત્રોમાં રહેલી મિત્રાપુત્રતા શાકાઘાહારપરિણામ વાળી જ હોય એવો નિર્ણય કરવો આપણાથી અશક્ય છે. મિત્રાપુત્રતા હોવા છતાં પણ શાકાઘાહાર પરિણામ હોય પણ ખરો, અને ન પણ હોય, કારણકે આ બન્નેની વચ્ચે વહ્રિ-ધૂમની જેમ કાર્યકારણાદિ કોઇ સંબંધ નથી. પરંતુ- तत्सम्बन्धस्यापि सोपाधिकत्वात् । श्यामत्वरूपस्योपाधेर्विद्यमानत्वात् । मैत्रપુત્રોપિ ફ્રિ સ વ શાળાઘાહારરિતિમાન્, ય: શ્યામ કૃતિ । મિત્રાપુત્રત્વ નામનો તે સંબંધ પણ સોપાધિક છે. અર્થાત્ મિત્રાપુત્રત્વ ધર્મ હોવા છતાં પણ શાકાઘાહારપરણિત હોવામાં શ્યામરૂપત્ય એ ઉપાધિ બને છે. મિત્રાપુત્ર (આઠ પુત્રો) હોવા છતાં પણ શાકાઘાહાર પરિણામ પણ શ્યામત્વ ઉપાધિયુક્ત હોવાથી આઠમા પુત્રમાં મિત્રાતનયત્વ હોવા છતાં પણ શાકાદ્યાહાર પરિણતિવાળો તે જ પુત્ર છે કે જ્યાં શ્યામ રૂપ વર્તે છે. તેથી શાકાઘાહાર પરિણામ પણ શ્યામત્વ ઉપાધિયુક્ત હોવાથી આઠમા પુત્રમાં મિત્રાતનયત્વ હોવા છતાં પણ શાકાઘાહાર પરિણામ અને તેના ઉપાધિભૂત શ્યામરૂપત્વ એમ બન્નેનો અભાવ છે. તેથી શાકાઘાહાર પરિણામ એ મિત્રાતનયત્વની સાથે વ્યાપક બનતો નથી. સાધનાવ્યાપક્ત્વ એવું લક્ષણ શાકાઘાહાર પરિણામ સ્વરૂપ ઉપાધિમાં બરાબર સંભવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy