________________
ભક્ષાભક્ષ જ્ઞાનથી જાણે, જાણે પિયારેય
કૃત્યાકૃત્ય જ્ઞાને લહે, કરે ભવ છે. પ્રથમ જ્ઞાનને પછી દયા, સિદ્ધાંતે કહયું હતું
દશ વૈકલિક સૂત્રમાં, જિનવરે ભાખ્યું તેહ. છે. ૩ | ભેદ એકાવન જ્ઞાનના, વેત વર્ણ તસ જાણ; એ હીં નાણસ્સ નમે પદ, દયાને બાલ નિર્વાણ | ૪ |
૧૦ કર્મક્ષય કરવા ભણી, ચારિત્ર પદ આરાધે
ચારિત્ર ધમંપાળીને, આત્મ કારજ સાધે. 1 / ૧ / સત્તર ભેદ છે એહના, વળી અસર પણ થાય;
દેશ વિરતિ ગૃહિ યતિએ, દે ભેદમાં સમાય || ૨ | ચક્રવર્તિ ખટ ખંડ ઘણું, ચારિત્ર પદ જે પાય;
સકલ કર્મને ક્ષય કરી, શીવપુરીમાં જાય. ૩ | ત્રિકરણ શુધેિ એક દિન, ચારિત્ર પદ જે પાળે;
સુર પદવિ તે પામીને, અનંત સુખમાં મ્હાલે | ૪ | બાલ મુનિ કહે ભવિ પ્રાણી, પામે શિવ સુખ આપ + ૫
૧૧ વિનટળે તપ ગુણ થકી તપથી રેગ સબ જાય;
શ્રી શ્રીપાલની પરે, તપથી સબ સુખ થાય. | ૧ | દ્રઢ પ્રહારી હિંસકઘણે, કીધા કર્મ અઘેર;
સમભાવે તપ પ્રભાવથી, કાઢયા કર્મ કઠેર સમતા ભાવે તપ તપે ભવિ પ્રાણી જે હોય;
નિકાચિત કર્મ કાપીને, અક્ષય સુખ પામે સેય. 8 | નવમે દિન આરાધીએ, વેત તપ પદ સુજાણ,
ઓ હીં નમે તવસ્સેનામે, જાપ જપ ગુણ ખાણ / ૫ ક્ષાંત્યાદિક ગુણ ને ધરી, શ્રી નવપદ આરાધો.
પુનમ શશીને બાલ કહે એમ મોક્ષ પદ સાધે ! ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org