SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ વિદ્યાદાયક ધર્મસહાયક, ગંભીર દોશી નથુભાઇ મંછારામ, હેતે એહ ॥ એ વાસ્તુપૂજા ગાઇ ॥૬॥ શેઠ છગનલાલ બેચર કાજે, કીધી રચના ભાવે । સંઘ સકળમાં આનંદ મંગળ, ઋદ્ધિ વૃદ્ધિ સુખ થાવે રે । ॥ એ વાસ્તુકપૂજા ગાઇ ॥૭॥ તપગચ્છમંડન હીરવિજયસૂરિ, જસ ગુણ સુર નર ગાયા| તાસ શિષ્ય શ્રી સહેજસાગરજી, ઉપાધ્યાય કહાયા રે । ॥ એ વાસ્તુપૂજા ગાઇ ॥૮॥ એ વાસ્તુક-પૂજા વિધિ શ્રદ્ધાવંત । રચંત રે ।। આ પૂજા રચનારાને (શ્રીબુદ્ધિસાગરસૂરિજીને) દીક્ષા લીધા પહેલાં સંસારી અવસ્થામાં વિદ્યા ભણાવનારા અને ધર્મમાર્ગની અંદર જોડવામાં સહાયક થનારા તથા ગંભીરતા અને શ્રદ્ધા આદિ ગુણવાળા એવા દોશી નથુભાઇ મંછારામના હેત-પ્રેમને કારણે (અતિશય આગ્રહના કારણે) આ ભાવવાસ્તુકપૂજાની રચના અમે કરી છે. ।।૬।। શેઠશ્રી છગનલાલ બેચરદાસભાઇના ગૃહવાસાદિ (નવાઘરમાં વસવાટ આદિના) કોઇ વિશિષ્ટ પ્રયોજનને લીધે હૈયાના ઉત્તમભાવથી અમે આ પૂજાની રચના કરી છે. આ પૂજા રચવાથી તથા ભણવા ભણાવવાથી શ્રી ચતુર્વિધ સક્લસંઘમાં આનંદ-મંગળ અને ઋદ્ધિ સિદ્ધિ થજો. ૭ તપાગચ્છમાં અતિશય જગત્પ્રસિદ્ધ શોભાયમાન એવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001255
Book TitleVastupooja Sarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy