SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ WEIG\/BI]T]IND તૃતીયપૂજા | દુહા || શુભ વાસ્તુકપૂજા કહું, આણી અતિશય ભાવ | સ્વર્ગાદિક સુખ પામીએ, હોવે શિવસુખ દાવ ૧ દેવ તે અરિહંત જાણીએ, દોષ રહિત અઢાર | ગુરુ સુસાધુ મહાવ્રતી, પાળે પંચાચાર //રા જિનવર ભાષિત સત્ય છે, જૈનધર્મ જગ જોય | સુખ દુખ હોવે કર્મથી, અવર ન કર્તા હોય પૂર્વે કહેલી પૂજામાં જેમ અશુભ વાસ્તુક પૂજા સમજાવી તથા તેનાં નરકમાં જવાનાં દુ:ખદાયી ફળો સમજાવ્યાં. તેમ હવે હું તમને શુભ દ્રવ્ય વાસ્તુકપૂજા સમજાવું છું. હૈયામાં અતિશય ઉમંગ (ભાવ) લાવીને આ શુભ પૂજા વર્ણવું છું. જે પૂજા ભણાવવાથી સ્વર્ગાદિકનાં સુખો તથા મુક્તિનાં સુખોને માર્ગ પ્રાપ્ત થાય છે. ૧ અરિહંત પરમાત્મા” એ જ સાચા દેવ છે. કે જેઓ અઢારે દોષોથી રહિત છે. “પવિત્ર સાધુ મહારાજશ્રી” એ જ સાચા ગુરુ છે કે જેઓ પાંચ મહાવ્રતધારણ કરનારા છે અને પાંચ આચારને પાળનારા છે. 1ર." જૈન ધર્મ” જ આ જગતમાં સાચો ધર્મ છે કે જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001255
Book TitleVastupooja Sarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy