SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ સ્નાત્ર પૂજા સાથે - ૐ પુત્ર-મિત્ર-ભ્રાતૃ-કલત્ર-સુહ-સ્વજન-સંબંધિબંધુવર્ગ-સહિતાઃ નિત્ય ચામોદપ્રમોદકારિણઃ અસ્મિશ્ચ ભૂમંડલ આયતન નિવાસિ સાધુસાધ્વી-શ્રાવક-શ્રાવિકાણાં રોગોપસર્ગવ્યાધિ-દુઃખ-દુર્ભિક્ષદર્મનસ્યોપશમનાય શાંતિર્ભવતુ. 38 તુષ્ટિપુષ્ટિદ્ધિવૃદ્ધિમાંગલ્યોત્સવાઃ સદા પ્રાદુર્ભૂતાનિ પાપાનિ શાયંતુ દુરિતાનિ શત્રવઃ પરામુખા ભવંતુ સ્વાહા. શ્રીમતે શાંતિનાથાય, નમઃ શાંતિવિધાયિને; રૈલોક્યસ્યામરાધીશ-મુકુટાભ્યચિંતાદૃયે. ૧. શાંતિઃ શાંતિકરઃ શ્રીમાન્, શાંતિ દિશતુ મે ગુરુ; શાંતિદેવ સદા તેષાં, યેષાં શાંતિગૃહે ગૃહે. ૨. વગેરે બીજા પણ જે દેવો હોય તે સર્વે પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ અને રાજાઓ અક્ષય કોશ-કોઠારવાળા થાઓ. સ્વાહા. 3ૐ તમે પુત્ર પુત્રી), મિત્ર, ભાઈ (બહેન), ભાર્યા, સુદ, જ્ઞાતીલા, સ્નેહીજનો અને સગાંવહાલાં સહિત આનંદપ્રમોદ કરનારા થાઓ. વળી આ ભૂમંડલમાં પોતાના સ્થાનમાં રહેલા સાધુ, સાધ્વી, શ્રાવક તથા શ્રાવિકાઓના રોગ, ઉપસર્ગ વ્યાધિ, દુઃખ, દુષ્કાળ અને વિષાદના ઉપશમન દ્વારા શાંતિ થાઓ. - ૐ તમને તુષ્ટિ થાઓ, પુષ્ટિ થાઓ, ઋદ્ધિ મળો, વૃદ્ધિ મળો, માંગલ્યની પ્રપ્તિ થાઓ અને તમારો નિરંતર અભ્યદય થાઓ. તમારાં ઉત્પન્ન થયેલાં પાપકર્મો નાશ પામો. ભયો શાંત થાઓ. તેમ જ તમારા શત્રુઓ વિમુખ થાઓ. સ્વાહા. ત્રણે લોકના પ્રાણીઓને શાંતિ કરનારા અને દેવેન્દ્રોના મુગુટ વડે પૂજાએલા ચરણવાળા પૂજ્ય શાંતિનાથ ભગવાનને નમસ્કાર હો. ૧. જગતમાં શાંતિ કરનારા, જગતને ધર્મનો ઉપદેશ આપનારા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001254
Book TitleSnatrapooja Sarth
Original Sutra AuthorVirvijay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy