SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ સંવચ્છી પ્રતિક્રમણ પાક્ષિક, ચામાસી કે સવ પ્રતિક્રમણમાં છીંક આવે ત્યારે તેના દોષ દૂર કરવાના વિધિ «BC સૂચના:પાક્ષિક, ચૌમાસી કે સાંવત્સરિક પ્રતિક્રમણ કરતાં પાક્ષિક અતિચાર પહેલાં જો છીંક આવે તા કરેલું પ્રતિક્રમણ નકામું થાય છે અને ફરીને પહેલેથી પાછું શરૂ કરવું પડે છે. અતિચાર ખેાલી લીધા પછીની થતી વિધિમાં જો છીંક આવે તા હેાટી શાંતિના કાઉસ્સગ્ગ પહેલાં તેના અનિષ્ટ દોષના નિવારણ માટે સકલ સ'ધે નીચે મુજબના વિધિ અવશ્ય કરવા જેઈએ. તે આ પ્રમાણે— પ્રથમ ખમાસમણુ દઈને ‘ઇરિયાવહી’ કરવાની. ઇરિયાવહિય ઈચ્છાકારેણ સ`સિહે ભગવન! ઇરિયાવહિય પડિઝ મામિ ? ઇચ્છ, ઈચ્છામિ પડિક્રમિ* ૧. ઇરિયાવહિયાએ, વિરાહાએ ૨. ગમણાગમણે ૩. પાણમણે, બીયક્રમળે, હરિય#મણે, આસા ઉત્તિંગ, પગ ઢગ મટ્ટી મક્કડા સંતાણા સંક્રમણે ૪, જે મે જીવા વિરહિયા ૫. એગિઢિયા, એ ક્રિયા, તેઢિયા, ચઉરિઢિયા, પચિક્રિયા ૬. અભિહયા, વત્તિયા, લેસિયા, સ`ઘાયા, સમક્રિયા, પરિયાવિયા, લિામિયા, ઉવિયા, ઠાણા કાણુ સ કામિયા, વિયાએ વવવિયા તસ્સ મિચ્છામિ દુક્કડ, ૭, ૨૬. પ્રતિક્રમણમાં ‘નાસિકા ચિંતામણી સાવધાન'ની ઘેાષણા થાય છે પણ ‘નાસિકા ચેતવણી, સાવધાન' આ વાકય ખેાલવુ જોઇએ. *** Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001212
Book TitleSamvatsari Pratikramanni Saral Vidhi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Paryushan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy