SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ •સંવચ્છરી પ્રતિક્રમણ કરતી HD વાલ હુઓ હોય તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિરછા મિ દુક્કડં. ૧૮. [વર્યાચારના અતિચાર] વીર્યાચારના ત્રણ અતિચાર, અણિગ્રહિઅબલવીરિક પઢ, ગુણ, વિનય, વૈયાવચ્ચ, દેવપૂજા, સામાયિક પિસહ, દાન, શીલ, તપ, ભાવનાદિક ધમકૃત્યને વિષે મન, વચન, કાયાતણું છતું બળ, છતું વીયર ગેપચ્યું, રૂડાં પંચાંગ ખમાસમણ ન દીધાં, વાંદણાતણ આવવિધિ સાચવ્યા નહીં, અન્યચિત્ત નિરાકરપણે બેઠા, ઉતાવળું દેવવંદન-પડિક્કમણું કીધું. - વીર્યાચાર વિષઈએ અને જે કઈ અતિચાર સંવછરી દિવસમાંહિ સૂક્ષ્મ-આદર જાણતાં અજાણતાં હુએ હેય તે સવિહુ મને, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક. ૧૯ નાણાઈ-અ પઈવય, સભ્ય-સંલેહણુ-પણુ–પન્નરકમ્મસુ; બારસતિષ વીરિઅતિગ, ચઉવ્વીસ-સય અઇયારા, ૧, પડિસિદ્ધાણું કરણે, પ્રતિષેધ અભક્ષ્ય, અનંતકાય, બહુબીજભક્ષણ, મહારંભ, પરિગ્રહાદિક કીધાં, જીવાવાદિક સૂક્ષ્મ વિચાર સદ્દા નહીં; આપણી કુમતિ લગે ઉત્સુત્ર પ્રરૂપણ કીધી. તથા પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન, પરિગ્રહ, કાધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પશુન્ય, રતિ અરતિ, પરસ્પરિવાદ, માયામૃષાવાદ, મિથ્યાત્વશલ્ય; એ અઢાર પાપસ્થાનક કીધાં, કરાવ્યાં, અનુમેઘાં હેય, દિનકૃત્ય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001212
Book TitleSamvatsari Pratikramanni Saral Vidhi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Paryushan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy