SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ સંવચ્છરી પ્રતિક્રમણ કઆ, કાઇ, વાઇઓ, માણસ, ઉસ્મુત્તો, ઉગ્ગા, અકપ્પા, કરણિજો,દુંજ્ઝા, દુબ્લિસ્થિતિએ, અણાયા, અણિચ્છિઆવ્યા, અસાવગપાઉગ્ગા, નાણે, “સણું, ચરિત્તાચિત્તે, સુએ, સામાએ, તિહુ ગુત્તી, ચણહ" કસાયાળુ, પચહ્મણુળ્વયાણ, તિષ્ડ" ગુણળ્વયાણું, ચષ્ડ સિક્ખાવયાણું, ખારસવિહસ સાવગધમ્મસ, જ ખડિય્સ જ વિરહિએ, તસ્સ મિચ્છા મિ દુક્કડ, [સૂચના:-અહીં ગુરુમહારાજ જોડે જો પ્રતિક્રમણ કરતા હાઈએ તા પ્રથમ ગુરુદેવ આદેશ ખાલે અને પછી નિયમ મુજબ શિષ્ય આદ્દેશ માગે અને ગુરુ રજા આપે એટલે જે સાધુ અતિચાર માલવાના હેાય તે સાધુધ” ને લગતા અતિચારે ખાલે. એ પૂરા થયા બાદ શ્રાવકને તેના પેાતાના અતિચાર ખેલવાના હૈાય છે. ' એક બાબત એ સમજવી ઘટે કે સાધુમહારાજ શરુ તના ચારિત્રાચાર સુધીના જે અતિચારો ખેલે છે એમાં સાધુ ભેગા શ્રાવકના પણ અતિચારાના પાઠ આવી જતા હૈાવાથી, ત્યાં સુધી સયુક્ત આલેાચના થાય છે અને એથી જ શરૂઆતમાં અતિચારના એક આલાવા પૂરા થતાં અન્તમાં “સંવચ્છરી દિવસમાંહી સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં’–પાઠથી શરુ થતાં અને “ મિચ્છામિ દુક્કડં ” શબ્દથી પૂરા થતા પ્રસ્તુત પાઠને સાધુ-શ્રાવક ભેગા થઈને ખેાલે છે અને બે હાથ જોડી મસ્તક નમાવી, અતિચારાના દાષાની ક્ષમા માગે છે. એથી શરુઆતના ચારેય અતિચારની આલેાચના ભેગી થાય છે. ચારિત્રાચારના આલાવા=પાઠ પછી માત્ર સાધુના જ શેષ ચાર આલાવા ખેાલાય છે. એમાં માત્ર ૧૮સાધુ મહારાજાઓએ જ ૧૮. એ જ પ્રમાણે સાધ્વીજી સાથે સ્ત્રીએ કરતી હેાય તા તે રીતે સમજી લેવું. ૪ Jain Education International For Private & Personal Use Only કાક www.jainelibrary.org
SR No.001212
Book TitleSamvatsari Pratikramanni Saral Vidhi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Paryushan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy