SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ર – પરમાત્માની અષ્ટપ્રકારી પૂજાના દુહા ૧. જળપૂજા નમોડર્વત્ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ (આ સૂત્ર ફકત પુરુષોએ જ દરેક પૂજાની પહેલા બોલવું.) (દૂધનો પ્રક્ષાલ કરતી વખતે બોલવાનું) મેરુ શિખર નવરાવે, હો સુરપતિ મેરુ શિખર નવરાવે, જન્મકાળ જિનવરજી કો જાણી, પંચરૂપ કરી આવે. હો સુ૦ ૧ રત્ન પ્રમુખ અડજાતિના કળશા, ઔષધિ ચૂરણ મિલાવે, : ક્ષીરસમુદ્ર તીર્થોદક આણી, સ્નાત્ર કરી ગુણ ગાવે. હો સુ0 ર એણી પેરે જિન પ્રતિમાકો નવણ કરી, બોધિબીજ માનું ભાવે, અનુક્રમે ગુણ રત્નાકર ફરસી, જિન ઉત્તમ પદ પાવે. હો. સુ) ૩ જળપૂજાનું રહસ્ય પ્રક્ષાલ પ્રભુનો થાય અને કર્મમલ આપણો દૂર થાય (પાણીનો પ્રક્ષાલ કરતી વખતે બોલવાનું) . જલપૂજા જુગતે કરો, મેલ અનાદિ વિનાશ, જલપૂજા ફળ મુજ હોજો, માંગો એમ પ્રભુ પાસ... - જ્ઞાન કળશ ભરી આતમાં, સમતારસ ભરપૂર, શ્રી જિનને નવરાવતાં, કર્મ થાય ચકચૂર. ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રીય જલ યજામહે સ્વાહા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001211
Book TitleSamyaktva Mul Bar Vrat
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, C000, & C015
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy