SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ - ૪. આળસ મરડવી, ૫. અવિનયે બેસવું, ૬. ભીંતનું ઓઠીંગણ લઈને બેસવું, ૭. શરીર ઉપરનો મેલ ઉતારવો, ૮. ખણજ ખણવી, ૯. પગ ઉપર પગ ચઢાવવો, ૧૦. કામવાસનાને કારણે બીજા લોકો દેખે તે રીતે અંગો ઉઘાડાં રાખવાં, ૧૧. જંતુઓના ઉપદ્રવથી ડરીને અંગ ઢાંકી રાખવાં, ૧૨. નિદ્રા લેવી. આ કાયાના બાર દોષો જાણવા. ન સેવવા યોગ્ય પાંચ અતિચારો ૧. મનસુથાર = મનમાં ખોટા અને અનુચિત વિચારો કરવા તે. ૨. વનથિાન = વચનમાં ખોટાં, હલકાં અને કષાય ભરેલાં વચનો બોલવાં તે. ૩. યદુળધાર = કાયાથી કુચેષ્ટા કરવી, અનુચિત આચરણ કરવું. ૪. મનહર = સામાયિકમાં ગુરુ અને સ્થાપનાચાર્ય આદિનો અનાદર કરવો. ઉંચા આસને બેસવું, લાંબા પગ રાખવાં, પગ ઉપર પગ ચઢાવવા વિગેરે. ૫. ગૃતિનુપસ્થાપન=સામાયિકનો સમય યાદ ન રાખવો, ભૂલી જવો. ઉપરોક્ત પાંચ અતિચારો અને મન-વચન-કાયાના બત્રીસે દોષોથી રહિત એવું આ સામાયિક વ્રત હું પાળીશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001211
Book TitleSamyaktva Mul Bar Vrat
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, C000, & C015
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy