SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ III ૩૪ ---- -- - - - - ઉપરોક્ત નિયમો પાળવાપૂર્વક હું સ્વદારાસંતોષ નામનું આ ચોથું વ્રત પાળીશ. તેમાં નીચેના પાંચ અતિચારો (દોષો) લગાડીશ નહિ. ન સેવવા યોગ્ય ચોથા વ્રતના અતિચારો . ૧. વિવાદUT = જવાબદારી વિનાનાં પારકાનાં લગ્નો કરાવવાં, અર્ધ લગ્નો (સગપણ) કરાવવાં. ૨. પરિણીતાન= અલ્પકાળ માટે પર વડે રખાત રખાયેલી સ્ત્રીની સાથે (પરની સાથે વિવાહિત થયેલી આ પત્ની નથી એમ માનીને) મૈથુ ન સેવન કરવું તે. (સ્વદારાસંતોષીને આ દોષ સેવાય નહિ. આ દોષ જો સેવે તો તે અનાચાર બને છે.) ૩. અપરિણિતામન =ન પરણેલી અર્થાત્ કુમારિકા સાથે અથવા વેશ્યાની સાથે વિષયસેવન કરવું તે. (આ પણ દોષ સ્વદારાસંતોષીને માટે ઉચિત નથી. અનાચારરૂપ થાય છે.) ૪. નંદડા = જે અંગો કામક્રીડાનાં નથી. તે અંગોથી કામક્રીડા કરવી તે. પ. તીવોમણિ = કામવાસનાની અત્યન્ત તીવ્ર આસક્તિ રાખવી ઉપરોક્ત અતિચારો (દોષો) લગાડ્યા વિના હું સ્વદારાસંતોષ નામનું આ ચોથું વ્રત પાળીશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001211
Book TitleSamyaktva Mul Bar Vrat
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, C000, & C015
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy