SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રાજચંદ્રની જીવનચાત્રા એમ નથી. ખરા વૈશ્ય તા પેાતાની ઉદારતામાં શૌય —ક્ષત્રિયપણું બતાવે, વેપારમાં વિવેક બતાવે, ને આપણાથી દારૂ ન વેચાય, માછલાં ન વેચાય, શુદ્ધ ખાદી જ વેચાય—-એ વિવેક બતાવીને બ્રાહ્મણધમ નું પણ પાલન કરે. ખીન્ન બધા આપણે માટે મજૂરી કરે ને આપણે પડ્યા પડ્યા વ્યાજ ખાઈએ તે આપણે પતિત થઈ એ. યજ્ઞ તરીકે પણ ઘેાડી મજૂરી આપણે દરરાજ કરી લેવી તે એ. પ્રધાનપણે તેા વ્યાપાર એ જ વાણિયાને ધર્મ રહે, પણ બન્ન ધર્માં પણ તેમનામાં હાવા તા બ્લેક એ જ. મારી સ્ત્રીના રક્ષણ સારું મારે જો કાબુલી કે પાછુ રાખવ! પડે તો તે કરતાં મારે—હું હિંદુ હાવા છતાં—મારી સ્ત્રી સાથે છૂટાછેડા જ કરી નાંખવા તે એ. પણ આજે ઘણા વાણિયાએ શું કરે છે? તેઓએ સિપાઈ એ. ભૈયાએ, પડાણા રાખ્યા છે. એ પણ ભલે રાખી મને તેની સંખ્યા નથી; પણ તમારાં બૈરાંકરાંનુ રક્ષણ કરવાની તાકાત ન હેાય તા તમે જઈ ને મજૂલીમાં બેસે!, ને ત્યાં રહીને તમારા ધર્મને દીપાવે. વાણિયાને ધમ જગતની રક્ષા સારુ નીકળી પડવાને નહિ રહે; જ્યારે જ્યાં દુ:ખી દેખશે ત્યાં ક્ષત્રિય તેનુ રક્ષણ કરવા પહોંચી જશે. રાયચંદભાઈના જીવનમાંથી મેટામાં મોટી વસ્તુ મેં એ જોઈ ક વિક વિણક તા રહે જ. અત્યારે તે વિક એ વિક જ રહ્યો નથી. ખરે। વિણક બનવા માટે મેટા પંડિત બનવાની કે ઝાઝાં થયાંની જરૂર નથી. જે મેલે! નહિ થાય, જે યનિયમ પાળતે હશે, જે અધર્મ અને અસત્યથી દૂર રહેતા હશે, જેના હૃદયમાં વ્યભિચારના પ સરખા નહિ હોય, જેના હૃદયમાં દયાધમ વસત્તા હશે તે ‘ કેવળી ’ બની શકે, તેને કેવળજ્ઞાન અપ્રાપ્ય નથી. તેથી હું કે તમે સંસ્કૃત ભણેા જ, ભગવતી સૂત્ર વાંચે! જ. એ સંબધે હું તટસ્થ છું. : Jain Education International ૧૨૦ For Private & Personal Use Only તમને નથી કહેતા વાંચા કે ન વાંચા www.jainelibrary.org
SR No.001210
Book TitleRajchandra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year2000
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, Literature, & Rajchandra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy