SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ એક ઝલક ૩૪૮ મારી વાતો “લિખાલિખી કી હૈ નહીં, દેખાદેખી બાત હૈ.” આંખો દેખા હાલ – લાઈવ પિકચર – લાઈવ કોમેન્ટરી. કબીર ભગવાન પાછળ પાછળ ફરતા નથી પણ ભગવાન કબીરની પાછળ પાછળ ફરે છે. આ જ મહત્ત્વની વાત છે. “મન ઐસો નિર્મલ ભયો જૈસો ગંગાનીર, પીછે પીછે હરિ ફિરે કહત કબીર કબીર.” આપણે શ્રી. ગોપાળદાસભાઈએ સંપાદિત કરેલ ‘સંત કબીરની વાણી'નું આચમન કર્યું. આ તો અમે થોડામાંથી થોડું આપ્યું છે. ગોપાળદાસભાઈ અને રજનીશજીની ભાખેલી વાત સંક્ષેપમાં ભાખી છે. અને અમારી થોડી વિશેષ વાત પણ અંદર ભેળવી છે. હવે તો તૃપ્તિ ત્યારે જ થાય જ્યારે કબીરનું આકર્ડ પાન કરીએ, ધરાઈ ધરાઈને કબીરને જાણીએ, માણીએ. આઈએ દીવાનાંકી દુનિયામેં શામિલ હો જાઈએ. બાબા મલૂકદા ની વાણી [સ'પા॰ ગેાપાળદાસ પટેલ ક. ૨૫-૦૦ પાન ૮+૬૦=t] આ પુસ્તકમાં ૮ રચનાઓ લીધી છે. રજનીશજીના ભાવદુગાર મલૂકદાસ અંગે, “નાનપણથી હું સારી પેઠે પ્રભાવિત થયો છું, કબીરથી હું ચકિત થયો છું, પણ બાબા મલૂકદાસની તો મને મસ્તી જ ચડી છે.” ****** “મલૂકમાં ધર્મની મસ્તી છે, ધર્મનું પરમહ*સ રૂપ, ધર્મને જેણે પીધો હોય તે કેવો હોય? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001209
Book TitleVangmay Sevani Ek Zalak
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust Ahmedabad
Publication Year2004
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy