________________
અલેકઝાન્ડર ડૂમા કૃત “શ્રી મસ્કેટિયર્સ'
સંપાદકઃ ગેuળદાસ જીવાભાઈ પટેલ વિશ્વના સાહિત્ય-સમ્રાટની કૃતિઓ વાંચીને
પરિપુષ્ટ થાવ " [સાચા પ્રેમ-શૌર્યના પ્રસંગેની રત્નજડિત આભૂષણથી આપતી અલેકઝાન્ડર ડૂમાની પાંચ નવલકથાઓનું જુથ સ્વ. ગોપાળદાસ જીવાભાઈ પટેલ ત્રણ દાયકા પહેલાં ગુજરાતી વાચકને ભેટ ધર્યું હતું. વર્ષોથી આ નવલકથાઓ અપ્રાપ્ય છે. ગોપાળદાસ પટેલની શતાબ્દી પર્વમાં તેમની અપ્રાપ્ય કૃતિએ ફરીથી છપાવવાની યોજના વિચારવામાં આવી છે. એ પુસ્તકની પ્રથમ આવૃત્તિના આવકારના “બે બોલ’ સ્વ. કલ્યાણજી વિ. મહેતાએ લખેલા તેને ટૂંકાવીને સાભાર અહીં ઉતાર્યા છે.] - ડૂમાની વિશ્વ-
વિખ્યાત નવલકથાઓ શ્રી મસ્કેટિયર્સ –– ૧ યાને પ્રેમશૌર્યના રાહે!
૧૫૦.૦૦ શ્રી મસ્કેટિયર્સ – ૨ યાને વીસ વર્ષ બાદ!
(પ્રેસમાં) શ્રી મસ્કેટિયર્સ – ૩ યાને કામિની અને કાંચન
(પ્રેસમાં) શ્રી મસ્કેટિયર્સ-૪ યાને એમ-એક
૧૫૦૦૦ શ્રી મસ્કેટિયર્સ – ૫ યાને દગા કિસીકા સગા નહિ!
૧૫૦૦૦ કાઉન્ટ ઑફ મૉન્ટેક્રિસ્ટો' યાને આશા અને ધીરજ,
૩૦.૦૦ ગુજરાતમાં કઈ ડૂમા નહિ કે?
[બે બેલી. " પ્રેમ-શર્યના રાહે માથાં મૂકીને વિચારનારા ફ્રાંસના રાજા ૧૩મા લૂઈને ત્રણ શૂરવીર તલવારિયાઓની જશગાથા તે “શ્રી મસ્કેટિયર્સ.”
જગતના સાહિત્ય-સમ્રાટોમાં અલેકઝાન્ડર ડૂમાનું નામ જાણીતું છે. એમણે ફ્રેન્ચ ભાષામાં લખેલી અદ્દભુત નવલકથાઓએ લાખો માણસને આકર્યા છે.
૨૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org