________________
પ્રકાશ તરંગો કે કશો?
25 સમયે કણનું સ્થાનાંતર પોતાના કંપવિસ્તાર જેટલું અને B કણનું સ્થાનાંતર પોતાના કંપવિસ્તારના ભાગ જેટલું થશે.
E-r--r--r--r----
ને
! ને
તે
I
!
T
*
---------- .........
-1
T
:-
*-
. .. ના કૃતિ નં -૧
આમ, A કણ ઉપર ઉત્પન્ન કરેલ વિક્ષોભથી, માધ્યમના બીજી ક્રમશઃ આવતા કણો પણ એક પછી એક દોલન શરૂ કરતા જાય છે અને પોતાના દોલનની અસર પોતાની આગળના બીજા કણોને પહોંચાડે છે અને તે રીતે વિક્ષોભ માધ્યમમાં આગળ પ્રસરતો જાય છે. આ રીતે વિક્ષોભ ત્રીજી સેકડે D કણ ઉપર, ચોથી સેકંડે : કણ ઉપર, પાંચમી સેકંડે ઉપર Fકણ ઉપર, છઠ્ઠી સેકંડે 3 કણ ઉપર, સાતમી સેકંડે # કણ ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org