SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથોની સહાય તથા માર્ગદર્શન મને મળી રહ્યાં છે. ડો. નરેન્દ્ર ભંડારી (ચેરમેન, સોલાર સિસ્ટિમ, સ્પેશ યુનિટ, પી. આર. એલ, અમદાવાદ - ૯) તરફથી મારા આ ગ્રંથના લેખોમાં વિશિષ્ટ સૂચનો પ્રાપ્ત થયાં છે. છેલ્લે છેલ્લે તેમના તરફથી અંગ્રેજી ભાષામાં આ પુસ્તકની સુંદર સમીક્ષા પ્રાપ્ત થઈ છે. તેનો ગુજરાતી અનુવાદ ન આપવામાં સમય અને સ્થળનો સંકોચ નિમિત્ત છે. scientific Foundation of Jainism' ના લેખક અને યુનિવર્સિટી ઓફ લીડ્ઝ (ઇંગ્લેન્ડ)ના સ્ટેટીસ્ટિક્સ વિભાગના વડા પ્રો. કે. વી. મર્ડિયા તરફથી The Yorkshire Jain Foundation, Leeds, દ્વારા મારા આ કાર્યમાં અપૂર્વ સહકાર પ્રાપ્ત થયો છે. આ ગ્રંથની પ્રથમવૃત્તિનું આમુખ તેઓએ લખી આપ્યું હતું અને દ્વિતીયાવૃત્તિનું આમુખ પણ તેઓએ લખી આપ્યું છે. અમેરિકા સ્થિત ડૉ. પ્રદીપ કે. શાહ (ગોધરાવાળા) તથા શ્રીમતી દર્શનાબહેન પી. શાહે નવનીત - સમર્પણ'માં પ્રકાશિત મારા લેખો વાંચી પ્રસન્નતા અનુભવી, આ કાર્ય માટે ઉત્સાહ પૂરો પાડ્યો છે. તેમને મારા આશીર્વાદ. આ દ્વિતીય આવૃત્તિના પ્રકાશન તથા તેની ઘેર બેઠાં પરીક્ષાના આયોજન માટે ડૉ. જિતેન્દ્રભાઈ બી. શાહ (નિયામક : લા. દ. વિદ્યામંદિર, અમદાવાદ તથા શારદાબેન ચી. લાલભાઈ શૈક્ષણિક શોધ કેન્દ્ર, અમદાવાદ) તરફથી વારંવાર સૂચન કરવામાં આવતું હતું. તેના ફળ સ્વરૂપે જ આ પ્રકાશન થઈ રહ્યું છે. તેમના તરફથી આ અંગે સુંદર માર્ગદર્શન મળ્યું છે. આ જ ગ્રંથની અંગ્રેજી આવૃત્તિની પ્રસ્તાવના માટે સુવિખ્યાત ખ-ભૌતિક વિજ્ઞાની ડો. જયંત વિષ્ણુ નારલીકર અને ડો. બી. જી. સિદ્ધાર્થના નામનું સૂચન કરવા બદલ ભારતના પ્રખ્યાત ભૌતિક વિજ્ઞાની અને કેન્દ્રીય સંરક્ષણ મંત્રીના સચિવ-સલાહકાર ડો. એ. પી. જે. અબ્દુલ કલામને ખૂબ ખૂબ ધન્યવાદ. આ સિવાય ડૉ. શ્રીનિવાસન (નિવૃત્ત ચેરમેન, અણુશક્તિ પંચ, મુંબઈ), ડો. પરમહંસ તિવારી (ચેરમેન, ન્યૂક્લિયર પાવર પ્રોજેક્ટ, કંગા, માયસોર, કર્ણાટક), ડો. શાંતિલાલ એમ. શાહ (નિવૃત્ત વિજ્ઞાની, ભાભા એટમિક રિસર્ચ સેન્ટર, મુંબઈ), ડો. ઉત્પલ સરકાર (પી. આર. એલ., અમદાવાદ) ડો. સત્યપ્રકાશ (પી. આર. એલ, અમદાવાદ), ડો. ઉમેશ જોષી (પી. આર. એલ., અમદાવાદ), ડો. સુરેન્દ્રસિંહ પોખરણા, (ઇસરો, અમદાવાદ), શ્રી આર. પી. દોશી (ઇસરો, અમદાવાદ), શ્રી પી. એસ. ઠક્કર (ઇસરો, અમદાવાદ) ડો. અનિલકુમાર જૈન (મેનેજર, આઈ. આર. એસ, ઓ. એન. જી. સી., અમદાવાદ), ડો. અભિજિસેન (ઈન્સ્ટિટ્યૂટ ઑફ પ્લાઝમા રિસર્ચ, અમદાવાદ), ડો. દિલીપ આહલપરા (ઈન્સ્ટિટ્યૂટ ઑફ પ્લાઝમા રિસર્ચ, અમદાવાદ), ડો. કીર્તિભાઈ આર. શાહ (કેનેડા), ડો. નારાયણ કંસારા (અમદાવાદ), ડો. નંદલાલ જૈન, (રીવા, મ. પ્ર.), ડો. નેમીચંદ જૈન (સંપાદક તીર્થંકર - હિન્દી માસિક, ઇન્દોર), શ્રી ઘનશ્યામભાઈ દેસાઈ (સંપાદક : નવનીત - સમર્પણ મુંબઈ), ડૉ. ઊર્મિબહેન જી. દેસાઈ (મુંબઈ), શ્રીમતી ગીતાબહેન જૈન (સંપાદિકાઃ પર્વપ્રજ્ઞા, વાર્ષિક), સ્વ. શેઠશ્રી સિદ્ધાર્થભાઈ કે. લાલભાઈ (અતુલ) ડો. વિમળાબહેન એસ. લાલભાઈ (અતુલ), 21 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy