________________
|
૫ |
૧
|
અશુચિ-ભાવના ભાતાં, શુચિ સાચી વરે તમને;
પ્રભુ શ્રી પાર્શ્વની વાણી, આતમ લબ્ધિની છે ખાણી. પૂજા સ્તવનાદિ સંગ્રહ - પા. ૧૪
૨૦. સપ્તમ આશ્રવભાવના
(ગઝલ) આશ્રવના સંગથી દુનિયા, અનંતાં દુઃખ પામે છે; તજો સુખ શાંતિના માટે, સપ્તમ એ ભાવના ભાવો. ન હિંસા જુઠ ને ચોરી, વળી મૈથુન સુખ આપે; મહા-મમતા તણા દુઃખો, સપ્તમ એ ભાવના ભાવો. કાયા મન ને વળી વાચા, એ યોગો ત્રણ આશ્રવ છે; તજ તેની પ્રવૃત્તિ ને, સપ્તમ એ ભાવના ભાવો. ક્રિયા પંચવિશને વ, એનાથી દુઃખ છે ભારી; પ્રભુ શ્રી પાર્શ્વની વાણી; સક્ષમ એ ભાવના ભાવો. આશ્રવની ભાવના એવી, સોચો શાસ્સે કહી તેવી; પ્રકાશે આત્મમાં લબ્ધિ, સપ્તમ એ ભાવના ભાવો.
|
૨
|
|
૩ |
૪ ૫
૫
પૂજ સ્તવનાદિ સંગ્રહ – પા. ૧૬
૧
૨૧. આઠમી સંવરભાવના
(ગઝલ) સંવરના સંગથી સારૂં, સદા શિવ-સુખ અનુસરશું; ભવિક એમ દિલમાં લાવો, અષ્ટમ એ ભાવના ભાવો. સંવર છે સારભુત સાધન, ભવોદધિ પાર કરવાને; જલધિમાં જહાજ જેમ જાણો, અષ્ટમ એ ભાવના ભાવો. સંવરમાં શિવ-સુખ વાસો, સંવરમાં જ્ઞાનનો ભાસો;
[૧૩૧]
૨ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org