SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦. પૂ. આચાર્ય લબ્ધિસૂરિ (સંવત ૧૯૪૦ થી ૨૦૧૭) જૈન રન, વ્યાખ્યાન વાચસ્પતિ અને કવિ શિરોમણિ, જ્ઞાન અને ભક્તિ માર્ગના રસિક, આ લબ્ધિસૂરિની જન્મભૂમિ ભોયણી પાસે બાલ શાસન ગામ. જન્મ સંવત ૧૯૪૦ માતા મોતીબાઇ, પિતા પીતાંબરદાસ. સંસારી નામ લાલચંદ. બાલ્યાવસ્થામાં પિતાનું મરણ. માતૃવાત્સલ્યથી પુત્રને ઉછેર્યો. સંવત ૧૯૫૪ આ. કમલસૂરિનો ભોયણીતીર્થમાં પરિચય વૈરાગ્ય ભાવનામાં પરિણમ્યો. દીક્ષા લેવા માટે ત્રણ વાર પ્રયત્નો કર્યા અને અંતરાય દૂર થતાં ધન્ય ઘડી ને ધન્ય ક્ષણ આવી. સંવત ૧૯૫૯માં આ. કમલસૂરિ પાસે દીક્ષા અંગીકાર કરી. લાલચંદ લબ્ધિવિજય બન્યા. સંયમને અનુરૂપ તપ અને શાસ્ત્રાભ્યાસથી પ્રખર જ્ઞાની બન્યા. સંવત ૧૯૯૮ આચાર્ય પદથી અલંકૃત થયા. વકતૃત્વ શક્તિ, શ્રુત જ્ઞાનોપાસના ને કવિ પ્રતિભાથી જન સાધારણમાં માનીતા ને જાણીતા બન્યા. શાસનની પ્રભાવનાના કાર્યોમાં [૧૧૧] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001186
Book TitleJain Sahityani Gazalo
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKavin Shah Bilimora
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy