SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ( અસત્યનું સામ્રાજય) કૌન પૂછતા સત્યકો પર પગ ચલતી જુઠા પાચટકેકી ચીજ કે સાત લીએ હૈ લૂંટ // ભકત કબીરે એક ફેંટો તૈયાર કરી તેને વેચવા બજારમાં ગયા. એમણે નક્કી કર્યું કે પાંચ ટકાથી વધારે મારે કમાણી ના જોઈએ. આ માલ પણ પાંચ ટકાનો જ છે. એટલે તેને પાંચ ટકામાંજ વેચી દઉં. આવતાં જતાં પાસે કબીરે પાંચ ટકા માંગ્યાં. પણ કોઈ ચાર ટકા, તો કોઈ ત્રણ ટકા દેવા તૈયાર થયા. પાંચ ટકામાં તો કોઈ લેવા તૈયાર જ ન થયું. T કબીર સાંજે ફેંટો પાછો ઘરે લઈ આવ્યા. કબીરની પુત્રી કમાલીએ જ્યારે બધી વાત જાણી ત્યારે તે જ પાગડી લઈને બજારમાં ગઈ. તેણે દસ ટકા માંગ્યાં. છેવટે તેણે સાત ટકામાં વેચી. તે સાત ટકા ઘરે લાવી. કબીરને બધી વાત કરી કબીર મનમાંજ હસ્યા અને એક દોહો બોલ્યા : સાંચ ગયો પાતાલ મેં ઝુઠ રહ્યો જગ છાયા પાંચ ટકે કી પાગડી સાત ટકે મેં જાય છે કથની કયારી ' લાગે પ્યારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001185
Book TitleKathani Kyari Lage Pyari
Original Sutra AuthorN/A
AuthorRajpalvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Sayan
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Story, & Sermon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy