SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ દાટી દીધો. આનું નામ અસદાચારની સામે લાલબત્તી. . | માતૃભૂમિ કી સેવા ) દે દેતે હૈ વ્યંગ મેં', પંડિત સાફ જવાબ / માતૃભૂમિ ખાને યહાં આયે નહી જનાબ / , એકવાર પંડિત નેહરુ રાષ્ટ્રીય આંદોલન વખતે જેલમાં ગયા. તે વખતે જેલમાં ત્રાસ આપવા માટે રોટલીઓમાં પણ માટી મિકસ કરવામાં આવતી. આ બધું જોઈને નેહરુજીએ એ જેલના સુપરિન્ટેન્ડેન્ટ ને આ વાતની ફરીયાદ કરી. સુપરિન્ટેન્ડેન્ટ વ્યગમાં કહ્યું : અહીં માતૃભુમિની સેવા કરવા આવ્યા છો, કે માટીવાળી રોટલીની ફરીયાદ કરવા આવ્યા છો ? પંડીત નેહરુ તેમનો વ્યંગ સાંભળીને ચૂપ રહે તેમ ન હતા. ને તેમણે તરત જ જવાબ આપ્યો. "અમે તો માતૃભૂમિની સેવા કરવા જ આવ્યા છીએ. માતૃભૂમિને ખાવા માટે નહીં ! અધિકારી ચૂપ જ થઈ ગયો... EE થાની યારી લાખો પ્યારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001185
Book TitleKathani Kyari Lage Pyari
Original Sutra AuthorN/A
AuthorRajpalvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Sayan
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Story, & Sermon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy