SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ જયારે રાજા આવ્યા ત્યારે તેણીએ પોતાના મનની વાત કરી. રાજા વેશ્યાનાં પ્રેમમાં પાગલ હતો. તેથી ગધેડો થઈ ભૂંકવા લાગ્યો. બીજે દિવસે કવિ રાજસભામાં આવ્યા ત્યારે માથે મુંડન હોવાથી રાજાએ ચંગમાં उकालिदास कविश्रेष्ठ ! कस्मिन् पर्वणि मुन्डनम्? કવિરાજ આજે ક્યા પર્વના ઉપલક્ષમાં મુંડન કરાવ્યું છે ? આ સાંભળીને કવિએ તરત જ જવાબ આપ્યો કે ... राजानो गर्दभायन्ते, तत्र पर्वणि मुन्डनम् ।। I જે પર્વમાં રાજાઓ ગધેડાની જેમ ભૂકે છે તે જ પર્વમાં મેં મુંડન કરાવ્યું છે. આ સાંભળી બંને એક બીજા સામે જોતાં રહી ગયા. આવા હતા હાજર જવાબી કવિ કાલિદાસ ! દર્શન કરતાં મનની જો ચંચળતા). હોય તો ભવાનની દ્રષ્ટિ સાથે આપણી દ્રષ્ટિ મળતી નથી. જ્યાં સુધી દ્રષ્ટિ સાથે દ્રષ્ટિ ન મળે ત્યાં સુધી એ દર્શનમાં જે આનંદ આવવો જોઈએ તે નથી આવતો. ૩૪ 5 થાની યારી. લાગે પ્યારી For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001185
Book TitleKathani Kyari Lage Pyari
Original Sutra AuthorN/A
AuthorRajpalvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Sayan
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Story, & Sermon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy