SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ શતંજયનો પત્ર વાંચ્યો ત્યારે તે બોલી ઉઠ્યા કે તમારા ગુરુએ શ્લોક તો સુદંર બનાવ્યો છે પણ એક જગ્યા ઉપર જરા ભૂલ રહી ગઈ છે. શિષ્યો તો બુદ્ધ હતાં. એટલે કાલીદાસના કહેવા પ્રમાણે ‘આપ’ શબ્દની જગ્યાએ ‘‘આપ’ કરી નાખ્યું એક માત્રા વધારી નાખી અને તે શ્લોકનો અર્થ બદલાઈ 3 ગયો. શ્લોક : સાપરાતં માપે, મારવ ૨ શતંત્રયમ્ कालिदासे न गण्यन्ते, कविरेकः शतंजयः।। અર્થ : “ ‘આપ’’ એટલે પાણીનાં સો નામ તો માઘ કાવ્યમાં છે, ત્રણસો ભારવીના કાવ્યમાં છે પણ કાલિદાસના કાવ્યમાં તો તેની ગણત્રી જ નથી. પણ શતંજયના કાવ્યમાં તો એક જ નામ છે. રાજસભામાં જયારે શ્લોક વાંચીને સંભળાવવામાં આવ્યો ત્યારે સૌ હસી પડ્યા. શતંજયના શિષ્યોને ઈનામના બદલે તિરસ્કાર જ મળ્યો. (ફૂલો પાસે સુવાસ લેવા જવું પડતું) નથી, ફૂલો જ પોતાની સુવાસ ફેલાવે છે. તેમ આપણા ગુણો ફૂલોની સુગંધ જેવા હોવા જોઈએ.' ૩ ૨ કથાની યાદી લાગે પ્યારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001185
Book TitleKathani Kyari Lage Pyari
Original Sutra AuthorN/A
AuthorRajpalvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Sayan
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Story, & Sermon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy