SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મનું મૂળ ત્યાગ ધર્મ ગ્રન્થ હોતા વહી, જિસમેં હોં તપ-ત્યાગ / ગ્રન્થ કહો કિસ કામકા, ભડકાતા વો આમાં // ગોપાલકૃષ્ણ ગોખલે એક વખત પાદરી સાહેબને મળવા ગયા. પાદરી સાહેબની સામે ટેબલ ઉપર ઘણાં પુસ્તકો હતા. સંયોગવશાત્ સૌથી ઉપર બાઈબલ અને સૌથી નીચે ગીતા હતી. પાદરી વ્યંગમાં બોલ્યા : મિ. ગોખલે! જુઓ બધાં ગ્રન્થોમાં ઉપર તો અમારું બાઈબલ છે ? ગોખલેએ ઉત્તર આપ્યો કે સૌથી નીચે ગીતા છે. ગીતા બધાં ગ્રન્થોનું મૂળ છે. જો ગીતા નીચેથી ખસેડવામાં આવે તો તમારું બાઈબલ પણ પડી જાય. પાદરી ચૂપ થઈ ગયા. એટલે તો રામકૃષ્ણ પરમહંસે ભારતીય સંસ્કૃતિ શું છે ! તેના ઉત્તરમાં કહ્યું : ગીતાને તરવાર બોલો એટલે ગીતામાં થી ત્યાગી ત્યાગીનો અવનિ નીકળશે... (બંગાળી ભાષામાં ત્યાગીને ‘‘તાગી'' કહે છે.) સુંદર વાણી એ મનનો અરીસો છે.) ૨૪ કથાની કયારી લાગે પ્યારી For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001185
Book TitleKathani Kyari Lage Pyari
Original Sutra AuthorN/A
AuthorRajpalvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Sayan
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Story, & Sermon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy