SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ 430 કાલકાચાર્ય નૂરમણી નગરીમાં કુંભરાજાને દત્ત નામે પુરોહિત મિત્ર હતો, રાજાએ તેને મંત્રી બનાવ્યો. હિંસક યજ્ઞો કરી તેણે ખ્યાતિ મેળવી હતી. તેની ઈચ્છા રાજા થવાની હતી. તેથી પોતાના ઉપકારી એવા કુંભરાજાને 3કેદ કરી પોતે પોતાને રાજા કહેવડાવવા લાગ્યો. Jain Education International તે નગરીમાં દત્તના સંસારી મામા કાલકાચાર્ય પધાર્યા. દત્તની મા જૈન ધર્મી હોવાથી તેણીએ દત્તને કહ્યું કે વંદન કરવા જા. ઈચ્છા ન હોવા છતાં માતાનાં આગ્રહથી વંદન કરવા ગયો. કાલકાચાર્યે તેને અહિંસક ચજ્ઞનો ઉપદેશ આપ્યો, પણ આ ઉપદેશની તેને ખાસ અસર થઈ નહીં. ફરી એકવાર તે વંદન કરવા ગયો, ત્યારે તેણે પોતે કરેલા યજ્ઞનું ફળ પૂછ્યા લાગ્યો. કાલકાચાર્યે કહ્યું કે દત્ત ! તમે જે યજ્ઞ કરી રહ્યા છો તેનું ફળ નિશ્ચિત નરક જ છે. યજ્ઞ સ્તંભ છેદી, પશુઓને મારી અને લોહીનો કિચડ કરી ને જો સ્વર્ગમાં કથાની ક્યારી Taps લાગે પ્યારી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001185
Book TitleKathani Kyari Lage Pyari
Original Sutra AuthorN/A
AuthorRajpalvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Sayan
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Story, & Sermon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy