________________
હસ્તપ્રતભંડારો / જ્ઞાનમંદિરોની સૂચિ
૭પ
૪૪. (શ્રી) કારસૂરિ જૈન જ્ઞાનભંડાર, C/o છોટાલાલ જીવાભાઈ, જૈન
દેરાસર પાસે, જૂના ડીસા ૪૫. કચ્છી દશા ઓસવાલ પાઠશાળા - ભંડાર, માંડવી, મુંબઈ ૪૬. (શ્રી) કનકચંદ્રસૂરિ જૈન જ્ઞાનભંડાર C/o મનુભાઈ હિરાલાલ (ગ્રંથપાલ),
તપાગચ્છ અમર જૈન પાઠશાળા, ટેકરી, ખંભાત ૪૭. કલૈયા લહિયા પાસે, અમદાવાદ ૪૮. (શ્રી) કપુરવિજય ગ્રંથભંડાર, મોતી સુખિયા ધર્મશાળા, પોસ્ટઑફિસ પાસે,
પાલીતાણા ૪૯. કમલમુનિનો સંગ્રહ – ભંડાર [હવે પુરાતત્ત્વ મંદિર ગૂજરાત વિદ્યાપીઠમાં
સમાવિષ્ટ]. મા (આ.) કમલવિજયનો ભંડાર, અમદાવાદ જુઓ ક. ૪૨ ૫૦. કલકત્તા સંસ્કૃત કૉલેજ / ડી. કે. સં. કૉલેજ, કલકત્તા આિ સંસ્થાનું
કેટલૉગ પ્રગટ થયું છે.] ૫૧. કલકત્તા સેન્ટ્રલ લાયબ્રેરી, કલકત્તા [આ સંસ્થાનું કેટલૉગ પ્રગટ થયું છે.] પર. કલ્યાણવિજય મુનિ પ૩. (પં.) કલ્યાણવિજયજી શાસ્ત્રસંગ્રહ, જાલોર (રાજસ્થાન) [હવે
લા.દ.ભા.સુ.વિ.મ., અમદાવાદમાં સમાવિષ્ટ]. ૫૪. કવિ દલપતરામ હસ્તલિખિત પુસ્તક સંગ્રહ, અમદાવાદ હિવે ભો.જે.
સંશોધન વિદ્યાભવનમાં સમાવિષ્ટ]. ૫૫. (નગરશેઠ) કસ્તૂરભાઈ મણિભાઈ, નગરશેઠનો વંડો, અમદાવાદ હિવે
લા.દ.ભા.સુ.વિ.મ., અમદાવાદમાં સમાવિષ્ટ પ૬. કસ્તૂરસાગરજી ભંડાર, ભાવનગર ૫૭. કીર્તિમુનિજી શાસ્ત્રસંગ્રહ, વીરવિજયજી ઉપાશ્રય, ભઠીની બારી, અમદાવાદ
હિવે લા.દ.ભા.સં.વિ.મ., અમદાવાદમાં સમાવિષ્ટ] ૫૮. કુશલચંદ્ર પુસ્તકાલય, બિકાનેર પ૯. કૃપાચંદ્રસૂરિનો ભંડાર, બિકાનેર ૬૦. (શ્રી) કેશરબાઈ જૈન જ્ઞાનભંડાર, પંચાસર પાસે, પાટણ [હવે કાંઈ નથી] ૬૧. કેસરવિજય ભંડાર, વઢવાણ ૬૨. (આચાય) કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, શ્રી મહાવીર આરાધના કેન્દ્ર, કોબા
આ સંસ્થામાં નીચેના ક્રમાંકોવાળા જ્ઞાનભંડારો સમાવિષ્ટ થયા છે : કે. ૮, ૮૯, ૯૦, ૧૩૩, ૧૩૪, ૧૩૫, ૧૫૬, ૧૫૭, ૨૬૪, ૩૦૮, ૩૧૫,
૩૧૬, ૩૬૬, ૩૬૯] ૬૩. (આચાર્ય) કૈલાસસાગરસૂરિ જૈન જ્ઞાનમંદિર, શ્રી સીમંધરસ્વામી જૈન પેઢી, મહેસાણા
For Private & Personal Use Only
Jain Education International
WWW.jainelibrary.org