SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ કહો ? * અહીંથી સાતમી નરક બંધ છે-એમ કહીને મજેથી પાપ કરવાની જરૂર નથી અને મોક્ષ બંધ છે-એમ માનીને બેસી રહેવાની જરૂર નથી. અહીંથી તંદુલિયો મત્સ્ય થઈએ તો માત્ર અંતર્મુહૂર્તમાં સાતમી નરક જઈ શકાય એવું છે, તો બચવું છે ? અને અહીંથી સુંદર આરાધના કરી, મરીને મહાવિદેહમાં જનમીએ તો દસ વરસમાં કેવળજ્ઞાન મળે એવું છે, તો જોઈએ છે? સીધું ન જવાય તો ય વાયા બન્ને સ્થાને જઈ શકાય એવું છે તો હવે સાતમી નરર્થી બચવા અને મોક્ષને મેળવવા પુરુષાર્થ આદરવો છે ? * આપણા અનુભવ કરતાં ભગવાનનું વચન મહાન છે એવું જે દિવસે લાગશે તે દિવસે ધર્મ કરવાની યોગ્યતા આવશે અને ધર્મ કરવામાં મજા પણ આવશે. * અનાદિકાળના કુસંસ્કારો જેમ અનેક ભવોથી આપણી સાથે ને સાથે આવે છે તેમ આપણે જો ધારીએ તો આ ધર્મના સુસંસ્કાર પણ આપણી સાથે લઈ જઈ શકીએ એવું છે. આહાર જેટલા રસથી વાપરીએ છીએ એટલા જ રસથી તપ કરીએ તો તપના સંસ્કાર દઢ(મજબૂત) બને. વિથા જેટલા પ્રેમથી કરીએ છીએ-સાંભળીએ છીએ એટલા જ પ્રેમથી ધર્મસ્થા કરીએ-સાંભળીએ તો ધર્મકથાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001164
Book TitleAnsh Vachnana
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2003
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Ethics
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy