SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ કરતાં સ્વતંત્રતાની ઈચ્છા મુજબના જીવનની-આસક્તિ વધારે નડે છે. સંયુક્ત કુટુંબમાં અનુકૂળતા ઘણી મળે, કામ ઓછું કરવું પડે, માથે કોઈ જવાબદારી નહિ છતાં ઈચ્છા મુજબ જીવવા મળતું નથી, આખો દિવસ ટકટક સાંભળવી પડે-એ પરતંત્રતા પાલવતી નથી. જ્યારે જાદા રહેવામાં બધું જ જાતે કરવું પડે છે છતાં ય આનંદ આવે છે, કારણ કે ઈચ્છા મુજબ જીવવા મળે છે. આ સ્વાતંત્ર્યનું સુખ છે એની આસક્તિ જ હેરાન કરે છે. સાધુસાધ્વીમાં પણ આ અસર જોવા મળે. છૂટા વિચરવામાં કષ્ટ ઘણું પડે છતાં સ્વતંત્રતા મળે છે માટે મજા આવે છે. આથી જ આ સ્વતંત્રતાની આસક્તિ તોડવા માટે અને પરતંત્રતાનો અભ્યાસ પાડવા માટે ધર્મની શરૂઆત(યોગની પૂર્વસેવા)માં સૌથી પહેલાં માતાપિતાની આજ્ઞા માનવારૂપ વિનય બતાવ્યો છે. જેને માતાપિતાની આજ્ઞામાં રહેતાં આવડે તેની સ્વચ્છંદતાની આસક્તિ મરવા માટે અને સ્વાતંત્ર્યની આસક્તિ મરવા માટે તે ભગવાનની અને ગુરુની આજ્ઞામાં સરળતાથી જીવી શકે. * “આટલાં વરસોથી ધર્મ કરું છું તોય દુઃખ કેમ જતું નથી, સુખ કેમ મળતું નથી ?’ આવું પૂછનારા મળે પણ ‘આટલાં વરસોથી ધર્મ કરું છું તોય મોક્ષ કેમ મળતો નથી? દીક્ષા કેમ મળતી નથી ?’ આવું પૂછનારા ન મળે તો માનવું પડે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001164
Book TitleAnsh Vachnana
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2003
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Ethics
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy